શોધખોળ કરો
નોટના છાપકામ પર પડશે અસર, કર્મચારીઓએ ઓવરટાઈમ કરવાની પાડી ના
1/4

તેમણે કહ્યું કે, કર્મચારીઓ પર સતત કામના ભારણને તેના પરિવાર પર પણ તેની ઊંધી અસર પડી રહી છે. લોકોનું પારિવારિક અને સામાજિક કામકાજ પ્રભાવિત થઈ રહ્યું છે.
2/4

તૃમણૂલ કોંગ્રેસના સાંસદ અને યૂનિયનના અધ્યક્ષ સિસિર અધિકારીએ કહ્યું કે, મૈસૂર અને સાલબોનીમા પ્રિન્ટિંગ પ્રેસના અનેક કર્મચારીઓ બીમાર પડી રહ્યા છે. 14 ડિસેમ્બરથી તમામ કર્મચારીઓને અધિકારીઓ દ્વારા 12 કલાકની શિફ્ટમાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા જેથી ઝડપથી બજારમાં રોકડનો જથ્થો પૂરો પાડી શકાય.
Published at : 28 Dec 2016 09:53 AM (IST)
View More























