શોધખોળ કરો
રામ મંદિરના નિર્માણ માટે થોડી ધીરજ રાખે સંત: યોગી આદિત્યનાથ
1/4

અયોધ્યામાં આયોજિત સંત સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંત સમાજને અપીલ કરી છે કે, તે થોડા દિવસ ધીરજ રાખે, ભગવાન રામની કૃપા થશે તો અયોધ્યામાં રામ મંદિર જરૂર બનશે. યોગીએ કહ્યું કે, આ બાબતે કોઈ શંકા ન હોવી જોઈએ. તેમણે કહ્યું કે, બંધારણીય મર્યાદાઓની અંદર રહીને કામ કરવાનું છે એટલે ધીરજ જરૂરી છે.
2/4

નવી દિલ્લી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું સરકાર લોકકાંત્રિક મર્યાદાઓથી બંધાયેવી છે અને રામ મંદિરના નિર્માણ માટે સંતોએ થોડા દિવસો ધીરજ રાખવી પડશે. યોગીએ સંત સંમ્મેલનમાં કહ્યું, આપણે દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં રહીએ છીએ. ભારતની આ વ્યવસ્થાના સંચાલનમાં ન્યાયપાલિકા, કાર્યપાલિકાની એક ભૂમિકા છે. આપણે એ મર્યાદાઓને પણ ધ્યાનમાં રાખવી પડશે.
Published at : 26 Jun 2018 07:58 AM (IST)
View More





















