શોધખોળ કરો

રામ મંદિરના નિર્માણ માટે થોડી ધીરજ રાખે સંત: યોગી આદિત્યનાથ

1/4
અયોધ્યામાં આયોજિત સંત સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંત સમાજને અપીલ કરી છે કે, તે થોડા દિવસ ધીરજ રાખે, ભગવાન રામની કૃપા થશે તો અયોધ્યામાં રામ મંદિર જરૂર બનશે. યોગીએ કહ્યું કે, આ બાબતે કોઈ શંકા ન હોવી જોઈએ. તેમણે કહ્યું કે, બંધારણીય મર્યાદાઓની અંદર રહીને કામ કરવાનું છે એટલે ધીરજ જરૂરી છે.
અયોધ્યામાં આયોજિત સંત સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંત સમાજને અપીલ કરી છે કે, તે થોડા દિવસ ધીરજ રાખે, ભગવાન રામની કૃપા થશે તો અયોધ્યામાં રામ મંદિર જરૂર બનશે. યોગીએ કહ્યું કે, આ બાબતે કોઈ શંકા ન હોવી જોઈએ. તેમણે કહ્યું કે, બંધારણીય મર્યાદાઓની અંદર રહીને કામ કરવાનું છે એટલે ધીરજ જરૂરી છે.
2/4
નવી દિલ્લી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું સરકાર લોકકાંત્રિક મર્યાદાઓથી બંધાયેવી છે અને રામ મંદિરના નિર્માણ માટે સંતોએ થોડા દિવસો ધીરજ રાખવી પડશે. યોગીએ સંત સંમ્મેલનમાં કહ્યું, આપણે દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં રહીએ છીએ. ભારતની આ વ્યવસ્થાના સંચાલનમાં ન્યાયપાલિકા, કાર્યપાલિકાની એક ભૂમિકા છે. આપણે એ મર્યાદાઓને પણ ધ્યાનમાં રાખવી પડશે.
નવી દિલ્લી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું સરકાર લોકકાંત્રિક મર્યાદાઓથી બંધાયેવી છે અને રામ મંદિરના નિર્માણ માટે સંતોએ થોડા દિવસો ધીરજ રાખવી પડશે. યોગીએ સંત સંમ્મેલનમાં કહ્યું, આપણે દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં રહીએ છીએ. ભારતની આ વ્યવસ્થાના સંચાલનમાં ન્યાયપાલિકા, કાર્યપાલિકાની એક ભૂમિકા છે. આપણે એ મર્યાદાઓને પણ ધ્યાનમાં રાખવી પડશે.
3/4
 યોગીએ સવાલ કર્યો કે, છેલ્લા 15 વર્ષમાં કેટલા મુખ્યમંત્રી અયોધ્યા આવ્યા? તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અગાઉની સરકારોએ અયોધ્યાના વિકાસ માટે કોઈ કામ કર્યું નથી પણ તેમની સરકાર ભગવાન રામની જન્મભૂમિના વિકાસમાં કોઈ કસર છોડશે નહીં. યોગીએ કહ્યું કે, અગાઉની સરકારોએ અયોધ્યામાં રામલીલા બંધ કરાવી દીધી હતી પણ તેમની સરકારમાં તે ફરી શરૂ થઈ ગઈ.
યોગીએ સવાલ કર્યો કે, છેલ્લા 15 વર્ષમાં કેટલા મુખ્યમંત્રી અયોધ્યા આવ્યા? તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અગાઉની સરકારોએ અયોધ્યાના વિકાસ માટે કોઈ કામ કર્યું નથી પણ તેમની સરકાર ભગવાન રામની જન્મભૂમિના વિકાસમાં કોઈ કસર છોડશે નહીં. યોગીએ કહ્યું કે, અગાઉની સરકારોએ અયોધ્યામાં રામલીલા બંધ કરાવી દીધી હતી પણ તેમની સરકારમાં તે ફરી શરૂ થઈ ગઈ.
4/4
 મુખ્યમંત્રીએ કહ્યું કે, અયોધ્યાના વિકાસ માટે એક સંપૂર્ણ ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે. અયોધ્યામાંથી વીજળીના ખુલ્લા તાર હટાવવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિર પર ચર્ચા થવી જોઈએ. તેમની સરકાર ઈચ્છે છે કે, સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર પર જલ્દી સુનવણી થાય પણ કોંગ્રેસે રામ મંદિરની સુનવણી ટાળવા માટે કહ્યું છે. આ જ લોકો પૂછી રહ્યાં છે કે, રામ મંદિર કેમ નથી બની રહ્યું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, અયોધ્યાના વિકાસ માટે એક સંપૂર્ણ ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે. અયોધ્યામાંથી વીજળીના ખુલ્લા તાર હટાવવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિર પર ચર્ચા થવી જોઈએ. તેમની સરકાર ઈચ્છે છે કે, સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર પર જલ્દી સુનવણી થાય પણ કોંગ્રેસે રામ મંદિરની સુનવણી ટાળવા માટે કહ્યું છે. આ જ લોકો પૂછી રહ્યાં છે કે, રામ મંદિર કેમ નથી બની રહ્યું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Embed widget