શોધખોળ કરો

રામ મંદિરના નિર્માણ માટે થોડી ધીરજ રાખે સંત: યોગી આદિત્યનાથ

1/4
અયોધ્યામાં આયોજિત સંત સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંત સમાજને અપીલ કરી છે કે, તે થોડા દિવસ ધીરજ રાખે, ભગવાન રામની કૃપા થશે તો અયોધ્યામાં રામ મંદિર જરૂર બનશે. યોગીએ કહ્યું કે, આ બાબતે કોઈ શંકા ન હોવી જોઈએ. તેમણે કહ્યું કે, બંધારણીય મર્યાદાઓની અંદર રહીને કામ કરવાનું છે એટલે ધીરજ જરૂરી છે.
અયોધ્યામાં આયોજિત સંત સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંત સમાજને અપીલ કરી છે કે, તે થોડા દિવસ ધીરજ રાખે, ભગવાન રામની કૃપા થશે તો અયોધ્યામાં રામ મંદિર જરૂર બનશે. યોગીએ કહ્યું કે, આ બાબતે કોઈ શંકા ન હોવી જોઈએ. તેમણે કહ્યું કે, બંધારણીય મર્યાદાઓની અંદર રહીને કામ કરવાનું છે એટલે ધીરજ જરૂરી છે.
2/4
નવી દિલ્લી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું સરકાર લોકકાંત્રિક મર્યાદાઓથી બંધાયેવી છે અને રામ મંદિરના નિર્માણ માટે સંતોએ થોડા દિવસો ધીરજ રાખવી પડશે. યોગીએ સંત સંમ્મેલનમાં કહ્યું, આપણે દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં રહીએ છીએ. ભારતની આ વ્યવસ્થાના સંચાલનમાં ન્યાયપાલિકા, કાર્યપાલિકાની એક ભૂમિકા છે. આપણે એ મર્યાદાઓને પણ ધ્યાનમાં રાખવી પડશે.
નવી દિલ્લી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું સરકાર લોકકાંત્રિક મર્યાદાઓથી બંધાયેવી છે અને રામ મંદિરના નિર્માણ માટે સંતોએ થોડા દિવસો ધીરજ રાખવી પડશે. યોગીએ સંત સંમ્મેલનમાં કહ્યું, આપણે દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં રહીએ છીએ. ભારતની આ વ્યવસ્થાના સંચાલનમાં ન્યાયપાલિકા, કાર્યપાલિકાની એક ભૂમિકા છે. આપણે એ મર્યાદાઓને પણ ધ્યાનમાં રાખવી પડશે.
3/4
 યોગીએ સવાલ કર્યો કે, છેલ્લા 15 વર્ષમાં કેટલા મુખ્યમંત્રી અયોધ્યા આવ્યા? તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અગાઉની સરકારોએ અયોધ્યાના વિકાસ માટે કોઈ કામ કર્યું નથી પણ તેમની સરકાર ભગવાન રામની જન્મભૂમિના વિકાસમાં કોઈ કસર છોડશે નહીં. યોગીએ કહ્યું કે, અગાઉની સરકારોએ અયોધ્યામાં રામલીલા બંધ કરાવી દીધી હતી પણ તેમની સરકારમાં તે ફરી શરૂ થઈ ગઈ.
યોગીએ સવાલ કર્યો કે, છેલ્લા 15 વર્ષમાં કેટલા મુખ્યમંત્રી અયોધ્યા આવ્યા? તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અગાઉની સરકારોએ અયોધ્યાના વિકાસ માટે કોઈ કામ કર્યું નથી પણ તેમની સરકાર ભગવાન રામની જન્મભૂમિના વિકાસમાં કોઈ કસર છોડશે નહીં. યોગીએ કહ્યું કે, અગાઉની સરકારોએ અયોધ્યામાં રામલીલા બંધ કરાવી દીધી હતી પણ તેમની સરકારમાં તે ફરી શરૂ થઈ ગઈ.
4/4
 મુખ્યમંત્રીએ કહ્યું કે, અયોધ્યાના વિકાસ માટે એક સંપૂર્ણ ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે. અયોધ્યામાંથી વીજળીના ખુલ્લા તાર હટાવવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિર પર ચર્ચા થવી જોઈએ. તેમની સરકાર ઈચ્છે છે કે, સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર પર જલ્દી સુનવણી થાય પણ કોંગ્રેસે રામ મંદિરની સુનવણી ટાળવા માટે કહ્યું છે. આ જ લોકો પૂછી રહ્યાં છે કે, રામ મંદિર કેમ નથી બની રહ્યું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, અયોધ્યાના વિકાસ માટે એક સંપૂર્ણ ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે. અયોધ્યામાંથી વીજળીના ખુલ્લા તાર હટાવવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિર પર ચર્ચા થવી જોઈએ. તેમની સરકાર ઈચ્છે છે કે, સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર પર જલ્દી સુનવણી થાય પણ કોંગ્રેસે રામ મંદિરની સુનવણી ટાળવા માટે કહ્યું છે. આ જ લોકો પૂછી રહ્યાં છે કે, રામ મંદિર કેમ નથી બની રહ્યું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
Embed widget