શોધખોળ કરો

Monsoon Health Tips: ચોમાસામાં સ્વસ્થ રહેવા માટે આ 5 ફળોને ડાયટમાં અવશ્ય સામેલ કરો

ચોમાસામાં બીમારીને દૂર રાખવા માટે સિઝનલ ફળોને ડાયટમાં સામેલ કરવા જોઇએ. જે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને પાચનતંત્રને પણ મજબૂત કરે છે.

Fruits In Monsoon: ચોમાસામાં બીમારીને દૂર રાખવા માટે સિઝનલ ફળોને ડાયટમાં સામેલ કરવા જોઇએ. જે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને પાચનતંત્રને પણ મજબૂત કરે છે.

ચોમાસમાં આપણી રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી જાય છે. આ ઋતુમાં પાચનતંત્ર પણ ઘણું ધીમું પડી જાય છે. ખોરાક પચાવવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તમારે ઋતુ પ્રમાણે આહારમાં થોડો ફેરફાર કરવો જ જોઈએ.  ચોમાસામાં આવા ફળોનું સેવન કરવું જોઈએ જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે. જે પાન જે ફળો ખાઈ રહ્યા છો તેનાથી પેટમાં ઈન્ફેક્શનનો કોઈ ખતરો ન રહે અને પાચનતંત્ર પણ મજબૂત બનશે.

ચોમાસાની ઋતુમાં પાણી વાળા ફળો ખાવાથી બચવું જોઇએ. ખાસ કરીને ચોમાસામાં તરબૂચ ન ખાવું જોઇએ. આજે અમે આપને એવા પાંચ ફળો વિશે જણાવી રહ્યાં છે, જે ચોમાસામાં ખાવા સ્વાસ્થ્ય માટે હિતકારી છે.

ચોમાસામાં આ પાંચ ફળો અવશ્ય ખાઓ

સફરજન
સફરજનમાં ડાઇટ્રી ફાઇબર્સ હોય છે. જે પાચનને મજબૂત બનાવે છે. સવારે ખાલી પેટે એક સફરજને ખાવાથી ભરપૂર એનેર્જી મળે છે. સફરજ એવું ફળ છે. જે દરેક સિઝનમાં ખાવું સ્વાસ્થ્ય માટે હિતકારી છે.

લીચી
લીચી પણ મોનસૂનમાં આપને દુરસ્ત રાખશે. જેમાં એન્ટીવાયરલ ગુણ હોય છે. જે આપને મોનસૂનમાં સ્વસ્થ રાખશે.તે ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે જો કે રસદાર લીચીમાં ક્યારેક કીડા પણ પડી જાય છે. જેથી બરાબર તપાસ કરીને જ ખાવી જોઇએ.

દાડમ
દાડમ પણ પાચનતંત્રને દૂરસ્ત કરે છે. દાડમ પણ સફરજનની જેમ એવરગ્રીન ફ્રૂટ છે,. જે દરેક સિઝનમાં મળે છે અને ખાઇ શકાય છે.જે રેડ સેલ્સ વધારે છે અને તેમાં એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે.

પપૈયું
સદાબહાર ફળોમાં પપૈયાનો પણ સમાવેશ થાય છે. તમે ચોમાસામાં પણ  ખાઈ શકાય છે. જેના કારણે શરીરને ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો મળે છે. પપૈયું વિટામિન A અને વિટામિન C નો પણ સારો સ્ત્રોત છે. તેમાં પેપેન નામનું એન્ઝાઇમ હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.

જલદાળું
ચોમાસાની સિઝનમાં આપ જલદાળું ખાઇ શકો છો. આ મોનસૂનનું સ્વાદિષ્ટ અને ગુણકારી ફળ છે. તેમાં વિટામિન સી, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જે ઇમ્યુનિટી બૂસ્ટર ફ્રૂટ છે

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
Embed widget