શોધખોળ કરો

Bridal Makeup Tips: લગ્ન અગાઉ તમે પણ કરી રહ્યા છો બ્રાઇડલ મેકઅપ, તો આ બાબતોનું જરૂર રાખો ધ્યાન

Bridal Makeup Tips: દરેક છોકરો અને છોકરી તેમના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવા માંગે છે. કહેવાય છે કે લગ્ન વારંવાર થતા નથી. આવી સ્થિતિમાં તે પોતાના તમામ શોખ પૂરા કરે છે

Bridal Makeup Tips: દરેક છોકરો અને છોકરી તેમના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવા માંગે છે. કહેવાય છે કે લગ્ન વારંવાર થતા નથી. આવી સ્થિતિમાં તે પોતાના તમામ શોખ પૂરા કરે છે. વર અને કન્યા બંને મેચિંગ ડ્રેસ, લેહેંગા, શેરવાની વગેરે ખરીદે છે. આટલું જ નહીં, મહેંદી લગાવવાની સાથે વર-કન્યા બંને મેકઅપ પણ કરાવે છે.

મોટાભાગની દુલ્હન તેમના બ્રાઈડલ મેકઅપને લઈને ખૂબ જ ઉત્સાહિત લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે બ્રાઈડલ મેકઅપ કરાવતા પહેલા તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જો તમે આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો પછી તમને પસ્તાવો થઈ શકે છે. ચાલો જાણીએ એ ખાસ વાતો વિશે.

આ બાબતો ધ્યાનમાં રાખો

બ્રાઈડલ મેકઅપ કરતા પહેલા મહત્વની વાત એ છે કે તમારે તમારું બ્રાઈડલ પેકેજ પસંદ કરવું જોઈએ અને તમારા લગ્નના 2 મહિના પહેલા તેને બુક કરાવવું જોઈએ. આ સાથે, તમારે મેકઅપ આર્ટિસ્ટ પાસેથી બ્રાઇડલ પેકેજમાં શું શામેલ છે તેની સંપૂર્ણ માહિતી પણ મેળવવી જોઈએ. જો તમે લગ્ન પહેલા કેટલાક ઘરેલું ઉપાય કરો છો તો તેના વિશે મેકઅપ આર્ટિસ્ટ સાથે ચોક્કસ વાત કરો.

સ્કિન ઇન્ફેક્શનનો ખતરો

કેટલીકવાર તમારા ઘરેલું ઉપચાર અને બ્રાઈડલ મેકઅપના કારણે સ્કિનમાં ઈન્ફેક્શન થઈ શકે છે. તેના કારણે ચામડી પર સોજો, લાલાશ અને ફોલ્લીઓ દેખાય છે. બ્રાઈડલ મેકઅપ કરતા પહેલા સૌથી મહત્વની વાત એ છે કે તમે બ્રાઈડલ સ્કિન ટ્રીટમેન્ટ સાથે એકવાર તમારા મેકઅપની ટ્રાયલ લઈ શકો છો જેથી તમે જાણી શકો કે તમારી સ્કિન આ મેકઅપ માટે યોગ્ય છે કે નહીં.

સ્કિન કેયર રૂટીન જાણો

ઘણી વખત એવું બને છે કે લગ્નના દિવસે તમારો મેકઅપ તમારા આઉટફિટ સાથે મેળ ખાતો નથી, જેના કારણે તે એકદમ વિચિત્ર લાગે છે. તેનાથી બચવા માટે તમારે મેકઅપ આર્ટિસ્ટને પૂછવું જોઈએ કે તમારી મેકઅપ પ્રોડક્ટ તમારા આઉટફિટ સાથે મેળ ખાય છે કે નહીં? આ ઉપરાંત તમારે મેકઅપ આર્ટિસ્ટને પૂછવું જોઈએ કે બ્રાઈડલ મેકઅપ પહેલાં કઈ સ્કિન કેર રૂટિનનું પાલન કરવું યોગ્ય રહેશે, જેથી સ્કિન વધુ સારી બની શકે.

બુકિંગ સંબંધિત સવાલો

જ્યારે પણ તમે પાર્લરમાં બે મહિના પહેલા બુકિંગ કરાવવા જાવ તો મેકઅપ આર્ટિસ્ટને આ વાત ચોક્કસ જણાવો કે જો આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય જેના કારણે તમારે બુકિંગ કેન્સલ કરવું પડે તો તમે પુરા પૈસા પરત કરશો કે નહીં. કારણ કે ઘણી વખત અન્ય પાર્લરમાં ઓછા પૈસા મળવાને કારણે મહિલાઓ પહેલા પાર્લરમાં ના પાડી દે છે અને મેક-અપ આર્ટિસ્ટ તેમના પૈસા કાપી લે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
Embed widget