શોધખોળ કરો

જો આપ ભોજન સાથે ફળ ખાતા હો તો તેના નુકસાન જાણી લો, ફળના સેવનનો યોગ્ય સમય આ છે

શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે સંતુલિત આહાર લેવો સૌથી જરૂરી માનવામાં આવે છે. સંતુલિત આહારનો અર્થ થાય છે વિવિધ પ્રકારની શાકભાજી, ફળો, આખા અનાજ અને અન્ય પૌષ્ટિક વસ્તુઓ

શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે સંતુલિત આહાર લેવો સૌથી જરૂરી માનવામાં આવે છે. સંતુલિત આહારનો અર્થ થાય છે વિવિધ પ્રકારની શાકભાજી, ફળો, આખા અનાજ અને અન્ય પૌષ્ટિક વસ્તુઓનું મહત્તમ માત્રામાં સેવન કરવું. હેલ્થ એક્સપર્ટના મતે દરેક લોકો માટે દરરોજ ફળોનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. ફળ ખાવાથી આહારમાં વૈવિધ્ય આવે છે, સાથે જ તેમાં રહેલા પોષક તત્ત્વો શરીર માટે વિટામિન, પ્રોટીન અને અન્ય આવશ્યક તત્ત્વો પૂરા પાડી શકે છે. ડાયેટિશિયન્સનું કહેવું છે કે, સારા સ્વાસ્થ્ય માટે દિવસમાં ત્રણ અલગ-અલગ પ્રકારની શાકભાજી ખાવી જોઈએ, તેવી જ રીતે આપના આહારમાં ફળોનો સમાવેશ કરવો પણ ખૂબ જ જરૂરી છે.

દૈનિક આહારમાં દરરોજ બે પ્રકારના ફળોનું સેવન કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે. મોટાભાગના ફળોના સેવનથી શરીરને હાઇડ્રેટેડ રાખી શકાય છે, વજન ઓછું કરી શકાય છે અને પોષક તત્વો સરળતાથી મળી રહે છે. જો કે, એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, ફળો યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં લેવા જોઈએ. આયુર્વેદ મુજબ ભોજન સાથે ફળોનું સેવન ન કરવું જોઈએ, શા માટે? આગળની સ્લાઈડ્સમાં જાણીએ

આવી સમસ્યાઓનો ભોગ બની શકે છે

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે ફળોને અન્ય વસ્તુઓ અથવા ખોરાક સાથે ખાવાના કિસ્સામાં સૌથી પહેલા ભારે ખોરાકનું પાચન થાય છે, જેના કારણે ફળોને લાંબા સમય સુધી પચ્યા વિના પેટમાં રહેવું પડે છે. આ સ્થિતિ શરીર માટે અપચોની સાથે પોષક તત્વોને શોષવાનું પણ મુશ્કેલ બનાવી શકે છે. આ ઉપરાંત, દૂધ અને દહીં જેવા ડેરી ઉત્પાદનો સાથે ફળો ખાવાથી ખીલ, સોરાયસિસ અને ખરજવું જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે.

ફળ ખાવાનો યોગ્ય સમય કયો છે?
આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટે ફળ ખાવાને સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. આ સમયે તમારું પેટ ફળોમાંથી મહત્તમ પોષક તત્વોને શોષી શકે છે. ઉપરાંત, સવારે અને વર્કઆઉટ પહેલાં અને પછી સાદા કાર્બોહાઇડ્રેટ્સનું સેવન કરવું શ્રેષ્ઠ છે. સૂર્યાસ્ત પછી હલકા ફૂડનું વસ્તુઓનું સેવન કરવું શ્રેષ્ઠ છે.

સાંજે ફળો ન ખાવા જોઈએ
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે સાંજે ફળોનું સેવન ન કરવું જોઈએ. સાંજે ફળ ખાવાથી ઊંઘ અને પાચન પ્રક્રિયામાં ખલેલ પડે છે. આયુર્વેદ અનુસાર, ફળ સાંજે 4 વાગ્યા પહેલા અથવા સૂર્યાસ્ત પહેલા ખાઈ શકાય છે. ફળોમાં સરળ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જેનો અર્થ છે કે તે સરળતાથી તૂટી જાય છે. આ તમને ત્વરિત ઉર્જા આપે છે અને બ્લડ સુગરનું સ્તર તરત જ વધારી શકે છે. સૂવાના સમયે બ્લડ સુગરમાં વધારો તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. ઉપરાંત, સૂર્યાસ્ત પછી, આપણું ચયાપચય ધીમો પડી જાય છે અને પાચન તંત્ર માટે કાર્બોહાઇડ્રેટ્સનું પાચન કરવું મુશ્કેલ બને છે. આ જ કારણ છે કે સાંજે મર્યાદિત માત્રામાં કાર્બોહાઇડ્રેટનું સેવન કરવું વધુ સારું છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું
કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર : જાન્યુઆરી 2026 માં 60 ટકા થશે મોંઘવારી ભથ્થું! ટૂંક સમયમાં થશે જાહેરાત
કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર : જાન્યુઆરી 2026 માં 60 ટકા થશે મોંઘવારી ભથ્થું! ટૂંક સમયમાં થશે જાહેરાત
8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!
8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!
Embed widget