શોધખોળ કરો

Health : સાવધાન ! આ ફળોની છાલ ઉતારીને ખાવાની ન કરશો ભૂલ, પૌષ્ટિકતાનો નહિ મળે લાભ

શરીરને પોષક તત્વો આપવા માટે, દરરોજ ફળો અને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. મોસમી ફળો પોષક તત્વોનો ભંડાર છે. કેટલાક ફળો એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે.

Peeling Fruits Disadvantage : શરીરને પોષક તત્વો આપવા માટે, દરરોજ ફળો અને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. મોસમી ફળો પોષક તત્વોનો ભંડાર છે. કેટલાક ફળો એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તેઓ તમારા શરીરને ગંભીર રોગોથી સુરક્ષિત રાખે છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, કેટલાક ફળોના મોટાભાગના પોષક મૂલ્ય તેમની છાલમાં હોય છે. આવી સ્થિતિમાં જો આ ફળોની છાલ ઉતાર્યા પછી ખાવામાં આવે (Peeling Fruits Disadvantage) તો એટલો ફાયદો થતો નથી. નિષ્ણાતો માને છે કે ફળો ખાવા  જરૂરી  છે પરંતુ તેની સાથે કેવી રીતે અને ક્યા સમયે ખાવા તે જાણવું પણ જરૂરી છે.

 આ સમયે ભૂલથી પણ  ન ખાઓ ફળો

ફળોનું મહત્તમ પોષણ મૂલ્ય મેળવવા માટે, યોગ્ય સમયે અને યોગ્ય રીતે ખાવું વધુ સારું રહે છે. ઘણા અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે, જ્યારે પણ સૂર્યાસ્ત થાય છે, તેના પછી ફળો ખાવાનું ટાળવું જોઈએ. આનાથી મેટાબોલિઝમ પ્રભાવિત થઈ શકે છે

આ ફળોની છાલ કાઢીને ક્યારેય ખાશો નહીં

એપલ

જે ફળોની છાલ ન ઉતારવી જોઇએ. તેમાં સફરજનનું નામ સૌથી પહેલા આવે છે. સફરજનની છાલમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. આ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે સફરજનની છાલ ઉતાર્યા  વિના  ખાઓ છો, તો તમને 332% વધુ વિટામિન K, 142% વધુ વિટામિન-A, 115% વધુ વિટામિન-C, 20% વધુ કેલ્શિયમ અને 19% વધુ પોટેશિયમ મળે છે.

કેરી

ઉનાળાની ઋતુમાં કેરી પુષ્કળ પ્રમાણમાં મળે છે. કાચી અને પાકી કેરી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેરીને છાલ સાથે સાથે  ખાવાથી અનેક ફાયદા થાય છે. કેરીની છાલ મેન્ગીફેરીન, નોરેથિરોલ અને રેઝવેરાટ્રોલ જેવા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટથી સમૃદ્ધ છે. આ બધા ફેફસાં, કોલોન, સ્તન, મગજ અને કરોડરજ્જુના કેન્સર અને અન્ય ગંભીર રોગોનું જોખમ ઘટાડવાની ક્ષમતા છે.

નારંગી

નારંગી વિટામિન-સીનો સારો સ્ત્રોત છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ એક ઉત્તમ ફળ છે. વિટામિન-સી તમને ઘણા પ્રકારના ચેપથી પણ સુરક્ષિત રાખે છે. નારંગીના ફળ કરતાં તેની છાલમાં વધુ વિટામિન સી જોવા મળે છે. નારંગીની છાલ રિબોફ્લેવિન, વિટામિન બી6, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમના સારા સ્ત્રોત છે.

કાકડી

ઉનાળામાં કાકડીનું પણ ખૂબ સેવન કરવામાં આવે છે. પરંતુ કાકડી ખાતા પહેલા તેની છાલ ઉતારવી જોઈએ નહીં. ઘણા અભ્યાસો સૂચવે છે કે કાકડીની છાલ ફાયદાકારક છે. આ છાલમાં એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર, પોટેશિયમ મળી આવે છે. તેમાં વિટામિન K પણ મોટી માત્રામાં જોવા મળે છે. હાઇડ્રેશન સુધારવામાં  કાકડીનો કોઇ તોડ નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Embed widget