શોધખોળ કરો

Weight loss Tips : ડાયટિંગ પર છો? તો વેજિટેબલ પિત્ઝા સહિતના આ સ્વાદિષ્ટ વ્યંજનને ડાયટમાં કરો સામેલ, નહિ વધે વજન

મોટાભાગના લોકો વરસાદના દિવસોમાં તળેલી વસ્તુ ખાતા હોય છે, જેના કારણે તેમણે વેઇટ લોસ માટે ફરી બમણી મહેનત કરવી પડે છે. જો આપ ચીટ મીલ કરવા ઇચ્છો છો તો આ ફૂડને ભરપેટ ખાઇ શકો છો.

Weight loss Tips:મોટાભાગના લોકો વરસાદના દિવસોમાં તળેલી વસ્તુ ખાતા હોય છે, જેના કારણે તેમણે વેઇટ લોસ માટે ફરી  બમણી મહેનત કરવી પડે છે. જો આપ ચીટ મીલ કરવા ઇચ્છો છો તો આ ફૂડને ભરપેટ ખાઇ શકો છો.

વજન ઘટાડવા માટે તમે ભલે ગમે તેટલા પ્રયત્નો કરો, પરંતુ ક્યારેક એવું બને છે કે તમારું મન ટેસ્ટી ખાવા માટે લલચાવવા લાગે છે. તમારા વજન ઘટાડવાના મિશનની સમસ્યા અહીંથી શરૂ થાય છે. મોટાભાગના લોકો વરસાદના દિવસોમાં તળેલી વસ્તુ ખાતા હોય છે, જેના કારણે તેમને બમણી મહેનત કરવી પડે છે. જો ડાયટ દરમિયાન આપને પણ ચટપટુ સ્પાઇસી ખાવાની ઇચ્છા થતી હોય તો આ ફૂડને ભરપેટ ખાઇ શકો છો.

વેજિટેબલ પિત્ઝા

શાકભાજીમાં વિટામીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આવી સ્થિતિમાં, જો તમને પિઝા ખાવાનું મન થાય, તો તમારે પનીરની સાથે પિત્ઝામાં ઘણી શાકભાજી પણ ઉમેરવી જોઈએ. જો શક્ય હોય તો તમે રોટલીમાં  પિઝા પણ બનાવી શકો છો. તે વધુ સ્વસ્થ રહેશે.

ભેળપુરી

ભેળપુરી એક સારો ઓપ્શન છે. મમરામાં ડુંગળી, ટામેટાં,નમક, કોથમીર,  મિક્સ કરો તૈયાર છે આપની ટેસ્ટી ભેળ. આપ  ભેળમાં બીજું પણ આપના ટેસ્ટ મુજબ ટ્રાય કરી શકો છો.

રેડ સોસ  પાસ્તા

રેડ સોસ પાસ્તા પણ હેલ્ધી બની શકે છે, જો તમે તેને બનાવતી વખતે તાજા ટામેટાની ગ્રેવી, બ્રોકોલી, મશરૂમ્સ, મકાઈ જેવી વસ્તુઓનો ઉપયોગ કરો છો. તમારે ઘરે રેડ સોસ પાસ્તા બનાવીને તેની લિજ્જત માણી શકો છો.

પુરી-:છોલે

વજન ઘટાડવા માટે પુરી ચોલે એટલું ખરાબ નથી જેટલું તમે વિચારો છો. તમે ઓછા મસાલા સાથે છોલે બનાવી શકો છો. આ સિવાય મલ્ટિગ્રેન લોટની પૂરીને ઓલિવ ઓઈલ અથવા સરસવના તેલમાં તળી લો.

પેનકેક

પેનકેક હેલ્ધી પણ હોઈ શકે છે. આ માટે ઓટ્સમાંથી પેનકેલ તૈયાર કરો. તેના પર અખરોટ, બદામ એડ કરો  અને ઉપર થોડું મધ ઉમેરો. આ તેના સ્વાદને વધુ વધારશે.

Health tips: નાભિમાં રોજ સરસવનું તેલ લગાવો, આ બીમારીથી  જીવનભર રહેશો  દૂર  


Health tips:શું આપે  ક્યારેય વિચાર્યું છે કે, નાભિમાં તેલ લગાવવાથી ફાયદા થાય છે? નાભિમાં તેલ લગાવવાથી સંબંધિત પ્રશ્ન વારંવાર લોકોના મનમાં આવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે નાભિ પર તેલ લગાવવાથી અદ્ભુત ફાયદા થાય છે. તેલ આયુર્વેદનો એક મહત્વનો ભાગ  ભાગ છે. નાભિમાં તેલ લગાવવું એ બહુ જૂની પ્રક્રિયા છે. આવા ઘણા તેલ છે જેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, નાભિ આપણા શરીરનું મધ્યબિંદુ છે, નાભિમાં તેલ લગાવવાના ફાયદા સાંભળીને આપ  આશ્ચર્યચકિત થઈ જશો.

નાભિમાં કંઇ પણ લગાવાની આખા શરીર પર  અસર થાય છે.  બીજી તરફ નાભિમાં તેલ લગાવવાથી ત્વચા ચમકદાર, ડાઘ-મુક્ત, સુંદર અને સ્વસ્થ બને  છે. નાભિમાં તેલ લગાવવાના ઘણા ફાયદા છે. પરંતુ સવાલ એ છે કે, નાભિમાં કયું તેલ લગાવવું જોઈએ.  નાભિમાં તેલ લગાવતા પહેલા તેની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું પણ જરૂરી છે. જેમાં કેટલાક લોકો ચૂક કરે છે. 

નાભિમાં સરસવનું તેલ લગાવવાના આ છે ફાયદા

જો નાભિમાં સરસવનું તેલ લગાવવામાં આવે તો તેના ઉપયોગથી ઘૂંટણના દુખાવા અને સંધિવાની બીમારીમાં પણ રાહત મળે છે. સૂતા પહેલા નિયમિત રીતે નાભિમાં સરસવના તેલના બે ટીપાં નાખો, આમ કરવાથી સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.

જો કોઈ વ્યક્તિના વાળ ઝડપથી ખરતા હોય તો તેણે નાભિ પર સરસવનું તેલ લગાવવું જોઈએ. આમ કરવાથી વાળ ખરવાની સમસ્યામાં જલ્દી રાહત મળે છે.

જો અપચાની સમસ્યા રહેતી હોય , પેટ હંમેશા ખરાબ રહેતું હોય તો પણ નાભિમાં સરસવનું તેલ નાખવાથી ફાયદો થાય છે. આ નુસખાથી પાચન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. 

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi: PM મોદી આજે સુરત અને દમણની મુલાકાતે, 21,700 કરોડથી વધુ વિકાસકાર્યોની આપશે ભેટ
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget