શોધખોળ કરો

Health Alert: માથાના દુખાવો થતાં તરત જ પેઇન કિલર લો છો તો સાવધાન, થશે આ ગંભીર નુકસાન

Painkillers Side Effects: માથાનો દુખાવો ની સમસ્યા ખૂબ જ સામાન્ય છે, તે ઘણીવાર ઘણા કારણોસર લોકોને પરેશાન કરે છે. જ્યારે માથાનો દુખાવો વધે છે, ત્યારે લોકો પેઇનકિલર્સ લઇને રાહત મેળવે છે.

Painkillers Side Effects: માથાનો દુખાવો દૂર કરવા માટે  જો વધુ પ્રમાણમાં  પેઈનકિલરનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી  તકલીફો વધી શકે છે. આજે આપણે જાણીશું કે, માથાનો દુખાવો થવા પર તરત જ પેઇનકિલર્સ કેમ ન લેવી જોઈએ. ક્યારેક માથાનો દુખાવો એટલો તીવ્ર હોય છે કે એવું લાગે છે કે જાણે કોઈ હથોડા માથામાં અથડાતા  હોય.

સામાન્ય રીતે  30-40 વર્ષની વયની સ્ત્રીઓ આ સમસ્યાથી વધુ પિડાય છે

માથાનો દુખાવો હોય ત્યારે બળતરા થાય છે. માથાના દુખાવાની સમસ્યા પુરૂષો કરતા મહિલાઓમાં વધુ જોવા મળે છે. પરંતુ તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે 30-40 વર્ષની વયની સ્ત્રીઓ જે માથાનો દુખાવોથી પીડાય છે તેમના માટે પેઇનકિલર્સનું સેવન ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

 કેટલાક માથાના દુખાવા એવા હોય છે જે જાતે જ મટી જાય છે પરંતુ કેટલાક માથાના દુખાવા ઘણા ખતરનાક હોય છે. ક્યારેક માથાનો દુખાવો એટલો લાંબો ચાલે છે કે બેથી ત્રણ દિવસ બાદ  હળવો થાય છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે લગભગ 52 ટકા લોકોને દરરોજ માથાનો દુખાવો થાય છે.

પુરૂષો કરતાં સ્ત્રીઓને માથાનો દુખાવો વધુ થાય છે

માથાનો દુખાવો થવાના ઘણા કારણો હોઈ શકે છે. માઈગ્રેન, ગેસ, એસિડિટી, ડિપ્રેશન વગેરે, નેશનલ હેલ્થ સર્વિસ મુજબ, સમગ્ર વિશ્વમાં પાંચમાંથી એક મહિલા અને 15માંથી એક પુરૂષ માથાના દુખાવાથી પીડાય છે. માથાનો દુખાવો અને ખાસ કરીને  માઇગ્રેનથી પીડિત દર્દીઓ  પેઇનકિલર્સનું સેવન વધુ કરે છે. માથાનો દુખાવો ની સમસ્યા આનુવંશિક પણ હોઈ શકે છે. પરંતુ માથાનો દુખાવો દરમિયાન પેઇનકિલર્સ ન લેવી જોઈએ.

પેઇન કિલર લેવાના નુકસાન

જો માથાના દુખાવામાં આપ વારંવાર પેઇન કિલર લો છો તો તેનાથી એક નહિ અનેક આડઅસર થાય છે.પેટમાં ઇન્ફેકશનની સમસ્યા થઇ શકે છે. વધુ પેઇનકિલરનું સેવન આંતરડાને પણ ડેમેજ કરે છે. અલ્સરનું કારણ પણ પેઇનકિલર બની શકે છે. વધુ પેઇનકિલરનું સેવન કિડનીને પણ ડેમેજ કરી શકે છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Embed widget