શોધખોળ કરો

ક્ષત્રિયો મુદ્દે ભાજપના નેતાનું વિવાદિત નિવેદન, કાર્યક્રમ દરમિયાન વચ્ચે જ સ્પીચ આપતાં અટકાવાયા, થયો હોબાળો

ભાજપના નેતા જયરાજસિંહ પરમારે માણસાની એક કાલેજના કાર્યક્રમ દરમિયાન વિવાદિત નિવેદન કરતા ચાલુ કાર્યક્રમે તેમને સ્પીચ આપતા અટકાવાયાં હતા.. જાણીશું શું છે મામલો

ભાજપના નેતા  જયરાજસિંહ પરમારના નિવેદનથી વિવાદ સર્જાયો છે. ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં જ જયરાજસિંહને ચાલુ પ્રવચને અટકાવ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, ભારતની ગુલામી માટે ક્ષત્રિયોને જવાબદાર હોવાનું જયરાજસિંહ બોલતા માણસાના ભૂતપુર્વ રાજવીએ જયરાજસિંહને અટકાવ્યા હતા અને ઇતિહાસને ખોટી રીતે રજૂ કરતા હોવાનો પણ દાવો કર્યો હતો. માણસાના ભૂતપૂર્વ રાજવીએ આ મામલે જણાવ્યું હતું કે, જયરાજસિંહ ઇતિહાસના તથ્યના આધાર વિના બોલી રહ્યાં છે. જયરાજસિંહના આ નિવેદનનો તેમણએ વિરોધ નોંધાવ્યો હતો અને સ્ટેજ પર જ જયરાજસિંહને બોલતા અટકાવ્યાં હતા. બાદ રાજવી કાર્યક્રમ છોડી જતાં રહ્યાં હતા. આ વિવાદ બાદ કાર્યક્રમમાં હોબાળો થતાં કાર્યક્રમ જ અધવચ્ચે જ આટોપી લીધો હતો.

જયરાજસિંહે શું કર્યો બચાવ
આ મામલે જયરાજ સિંહ ખુદનો બચાવ કરતા જણાવ્યું હતું કે, “આપણે કેમ ગુલામ બન્યા હતા તે ઈતિહાસના આધારે કહ્યું હતું. મારૂ નિવેદન તમામ સમાજને સંબોધીને હતું. આપણે વહેંચાયેલા હતા એ પણ ગુલામીનું કારણ બન્યું, ક્ષત્રિય સમાજ બલિદાનો આપી ઓછો થતો રહ્યો, યુદ્ધમાં બલિદાન આપતા ક્ષત્રિય સમાજ ઓછો થયો, અંધશ્રદ્ધા અને અસ્પૃશ્યતા પણ ગુલામી માટે જવાબદાર છે, આપણે ગુલામ હતા તેનો ઈતિહાસ સાક્ષી છે. મારે કોઈ દિવસ ખુલાસા કરવા પડ્યા નથી, હું જે પણ બોલું છું તે વિચારીને જ બોલુ છું, જાહેર જીવનના વ્યકિતઓએ સત્ય બોલવું જોઈએ. મુદ્દો માત્ર ક્ષત્રિય સમાજનો નહીં તમામ સમાજનો છે. હું અંધશ્રદ્ધા સહિતના મુદ્દે બોલ્યો હતો, હું મંચ પર જીભાજોડી કરવા તૈયાર ન હતો. મને ટોકનારા ભાઈનું કહેવું હતું કે આપણે ગુલામ હતા જ નહીં. સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બધા છૂટ્ટા પડ્યા હતા પરંતુ હું કાર્યક્રમ છોડીને ગયો ન હતો.

આ પહેલા  પુરુષોત્તમ રૂપાલાએ કર્યું હતું વિવાદિત નિવેદન

આ પહેલા  પુરુષોત્તમ રૂપાલાએ પણ ક્ષત્રિયો મુદે વિવાદિત નિવેદન કર્યો હતું તેના બહુ ઊંડા પ્રત્યાઘાત પડ્યાં હતા. પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.તેઓ આગળ કહે છે કે, “એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા” આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો હતો  જો કે આ નિવેદનને લઇને તેમણે માફી માગી ચૂક્યાં છે.  

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની! જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની! જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની! જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની! જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Embed widget