શોધખોળ કરો

શરીરના સોજાથી પરેશાના છો, આ કંદમૂળનું જ્યુસ એક નહિ અનેક સમસ્યામાં રામબાણ ઇલાજ

Health Tips: ઘણી વખત મેદસ્વીતા ફેટના કારણે નહી પરંતુ સોજાના કારણે પણ હોય છે, તેથી વજન ઉતારવા માટે સોજો ઉતારવો જરૂરૂ બની જાય છે. આ માટે બીટરૂટનું જ્યુસ કારગર છે

Health Tips:શિયાળાની ઋતુ શરૂ થતાં જ આપણા આહારમાં ફેરફાર થવા લાગે છે. આપણે વધુ લીલા શાકભાજી ખાવાનું શરૂ કરીએ છીએ. આ શાકભાજી આપણને રોગોથી સુરક્ષિત રાખે છે. આ શાકભાજીમાંથી એક બીટરૂટ છે. લાલ કંદવાળી આ શાકભાજી પોષક તત્વોનો ભંડાર છે. તેમાં મેગ્નેશિયમ, ફોલેટ, પોટેશિયમ, વિટામિન બી6, કાર્બ, આયર્ન જેવા પોષક તત્વો હોય છે જે આપણા શરીરના અંગોની કામગીરી માટે જરૂરી છે. આ શાકની ખાસ વાત એ છે કે તમે તેને રાંધી શકો છો, તેમાંથી જ્યુસ બનાવી શકો છો અને સલાડના રૂપમાં કાચા ખાઈ શકો છો. ખાસ કરીને આ બીટરૂટ શરીરના સોજોને ઓછો કરે છે જેથી વેઇટ લોસમાં પણ કારગર છે.સ ચાલો  તેના  અન્ય ફાયદાઓ વિશે જાણીએ.

બીટરૂટ ખાવાથી શરીરને ફાયદો થાય છે

  પાચનક્રિયામાં અસરકારક

બીટરૂટમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે, જે કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે. આ સાથે તે આપણી પાચન તંત્રને સારી રીતે જાળવવામાં પણ મદદ કરે છે. તેથી જો તમે શિયાળાની ઋતુમાં તમારા આહારમાં બીટરૂટનો સમાવેશ કરો છો, તો તમારું પાચન હંમેશા સારું રહેશે.

 શરીરમાં સોજોને ઘટાડે  છે

આ શાકભાજીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરના અંગોમાં સોજાને ઓછો કરે છે.  બીટરૂટનો આ ગુણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને કેન્સરનું જોખમ પણ ઘટાડે છે.

 કુદરતી ડિટોક્સ

બીટરૂટ ખાવાથી શરીર આપોઆપ ડિટોક્સ થઈ જાય છે. તેમાં શક્તિશાળી એન્ઝાઇમ હોય છે જે શરીરને આપમેળે ડિટોક્સિફાય કરે છે. કુદરતી ડિટોક્સ હોવાને કારણે, બીટરૂટ ખાવાથી તમારું વજન ઓછું થાય છે.

આંતરડાના સ્વાસ્થ્ય માટે સારું

આ શાકભાજીમાં પ્રીબાયોટિક અને ફાઈબર મળી આવે છે જે ગૂડ  બેક્ટેરિયાને સ્વસ્થ રાખે છે. તેમને સ્વસ્થ રાખવાથી શરીરમાં પેટની સમસ્યાઓથી રાહત મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                        

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget