શોધખોળ કરો

Cancer Sign: શરીરમાં આ સંકેત મળે તો થઇ જજો સાવધાન કેન્સરનો છે એલાર્મ

કેન્સર એક જીવલેણ રોગ છે. જો આ રોગના પ્રારંભિક લક્ષણોને ઓળખીને તેની સારવાર કરવામાં આવે તો કેન્સરથી બચી શકાય છે.

Cancer Sign: કેન્સર એક જીવલેણ રોગ છે. જો આ રોગના પ્રારંભિક લક્ષણોને ઓળખીને તેની સારવાર કરવામાં આવે તો કેન્સરથી બચી શકાય છે.

કેન્સર એક ખૂબ જ જીવલેણ રોગ છે, જે ઘણીવાર મૃત્યુનું કારણ બને છે. જો કે, પ્રારંભિક તબક્કે ચોક્કસ લક્ષણોને ઓળખીને કેન્સરની સારવાર શક્ય છે. આપણું શરીર કેન્સરના કોષોની વૃદ્ધિના કેટલાક સંકેત આપે છે, પરંતુ તેના પર ધ્યાન ન આપવાને કારણે, કેન્સરના કોષો ધીમે ધીમે વધવા લાગે છે અને પછીથી તે જીવલેણ સાબિત થાય છે. કેન્સરના પ્રારંભિક તબક્કામાં આપણને કેટલાક સંકેતો મળે છે, પરંતુ આપણે તેને સામાન્ય ગણીને અવગણીએ છીએ, જે બાદમાં  ખતરનાક સાબિત થાય છે. તો આજે અમે તમને એવા જ કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને સમયસર ઓળખીને તમે કેન્સરથી બચી શકો છો.

વજનમાં ઘટાડો

જ્યારે કેન્સરના કોષો વધે છે, ત્યારે સૌ પ્રથમ, વજન ઘટવાનું શરૂ થાય છે. જો તમારું વજન ઝડપથી ઘટી રહ્યું છે, તો સાવધાન થઈ જાઓ, તે કેન્સરના કારણે પણ હોઇ શકે  છે.

શરીરમાં સોજો અથવા ગઠ્ઠો

જો તમને શરીરના કોઈપણ ભાગમાં સોજો અથવા ગઠ્ઠો દેખાય છે, તો તેને અવગણશો નહીં, તે કેન્સરને કારણે પણ હોઈ શકે છે. પેટ, સ્તન અથવા અંડકોષમાં ગઠ્ઠો કેન્સરનું કારણ હોઈ શકે છે.

સતત ઉધરસ

જો તમને કફની સમસ્યા સતત રહેતી હોય તો આ પણ કેન્સરનું કારણ બની શકે છે. જો કફ ત્રણથી ચાર અઠવાડિયા સુધી સતત રહેતો હોય તો તેને અવગણશો નહીં. સતત કફ, કફ સાથે લોહી આવવું અને શ્વાસ લેવામાં તકલીફ થવી એ ફેફસાના કેન્સરના લક્ષણો હોઈ શકે છે.

મસામાં ફેરફાર

મસામાં કોઈ ફેરફાર દેખાય છે, તો તેને અવગણશો નહીં. આ ત્વચાના કેન્સરના લક્ષણો હોઈ શકે છે. જો નવો મસો દેખાય કે જૂનો મસોમાં ફેરફાર દેખાઇ  તો તમારે સાવધાન રહેવું જોઈએ.

પેશાબમાં લોહી

પેશાબમાં લોહી આવવું એ પણ કેન્સરની નિશાની છે. આ આંતરડાના કેન્સરની નિશાની હોઈ શકે છે. જો તમે સામાન્ય કરતા વધુ વાર ટોયલેટ જાવ છો, તો આ પણ કેન્સરની નિશાની છે.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget