શોધખોળ કરો

કોરોના હજી નથી ગયો, દર અઠવાડિયે થાય છે આટલા મોત, WHOએ કહ્યું થઈ જાવ સાવધાન 

શું તમને લાગે છે કે કોરોના જતો રહ્યો છે? જો હા તો તમે પણ ગેરસમજમાં જીવી રહ્યા છો. કારણ કે WHO મુજબ, કોરોના વાયરસ હજુ પણ દર અઠવાડિયે 1,700 લોકોનો ભોગ લઈ રહ્યો છે.

Covid Case : શું તમને લાગે છે કે કોરોના જતો રહ્યો છે? જો હા તો તમે પણ ગેરસમજમાં જીવી રહ્યા છો. કારણ કે WHO મુજબ, કોરોના વાયરસ હજુ પણ દર અઠવાડિયે 1,700 લોકોનો ભોગ લઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચોંકાવનારા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભલે લોકો હવે કોવિડને હળવાશથી લઈ રહ્યા છે, પરંતુ તે હજુ પણ ગંભીર છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિએ આ રોગચાળાને લઈને સતર્ક રહેવાની જરૂર છે. ચાલો જાણીએ શું છે WHO નો રિપોર્ટ.


કોરોનાને કારણે દર અઠવાડિયે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે

જુલાઈ 2024માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે કોરોનાના કારણે વિશ્વભરમાં હજારો લોકો હજુ પણ સંક્રમિત થઈ રહ્યા છે. એટલું જ નહીં, કોરોના વાયરસ દર અઠવાડિયે 1,700 થી વધુ લોકોનો જીવ લઈ રહ્યો છે. તેની ગંભીરતાને ધ્યાનમાં લઈને WHOએ ચિંતા વ્યક્ત કરી છે અને સાવચેતી રાખવાની સલાહ પણ આપી છે.

બેદરકારી ખતરનાક બની શકે છે

વિશ્વ આરોગ્ય સંસ્થાએ દરેકને કોવિડની રસી લેવા અપીલ કરી છે. જેથી બને તેટલા લોકોને આનાથી બચાવી શકાય. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ધેબ્યેયિયસે પણ રસીના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે રસીના કવરેજમાં ઘટાડો અત્યંત જોખમી હોઈ શકે છે. માહિતી અનુસાર, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને આરોગ્ય કર્મચારીઓમાં રસીનું કવરેજ હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે. WHOએ કહ્યું છે કે જે લોકોને કોવિડનું ઉચ્ચ જોખમ હોય તેમને દર વર્ષે રસી અપાવવી જોઈએ.

કોરોના વાયરસથી કેવી રીતે બચવું

1. સાબુ અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ રબથી વારંવાર હાથ ધોવા.

2. ખાંસી કે છીંક આવે પછી હાથ ધોવાનું ભૂલશો નહીં

3. માત્ર માસ્ક પહેરીને જ ભીડવાળી જગ્યાઓ પર જાઓ.

4. ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો અને અન્ય લોકોથી અંતર જાળવો.

5. તમારી આસપાસની જગ્યાને સ્વચ્છ રાખો.

6. તંદુરસ્ત ખોરાક લો, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરો.

કોરોના વાયરસથી પીડિત લોકોએ શું કરવું જોઈએ ?

1. ઘરમાં રહો, અન્ય લોકોથી અંતર જાળવો.

2. ડૉક્ટરની સલાહને અનુસરો.

3. તમારા સ્વાસ્થ્યનું નિયમિતપણે નિરીક્ષણ કરો.

4. જો જરૂરી હોય તો ડૉક્ટર પાસે જાઓ.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.  

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget