શોધખોળ કરો

માટીના વાસણમાં દહીં જમાવવાના છે ફાયદા, સ્ટીલના બદલે આ રીતે જમાવો દહીં

દહીંનો સ્વાદ આપણને બધાને આકર્ષે છે, તેથી જ આપણે તેને દરેક ભોજન સાથે ખાવાનું પસંદ કરીએ છીએ અને તેને વિવિધ વાનગીઓમાં સામેલ કરવાનું ભૂલતા નથી.

દહીંનો સ્વાદ આપણને બધાને આકર્ષે છે, તેથી જ આપણે તેને દરેક ભોજન સાથે ખાવાનું પસંદ કરીએ છીએ અને તેને વિવિધ વાનગીઓમાં સામેલ કરવાનું ભૂલતા નથી. દહીંના ઘણા ફાયદા છે, તે આપણા પેટને ઠંડુ રાખે છે અને પાચન સંબંધી સમસ્યાઓથી બચાવે છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. પરંતુ શું તમે દહીંને માટીના વાસણમાં સ્ટોર કરો છો કે પછી સ્ટીલના બાઉલનો ઉપયોગ કરવાનું પસંદ કરો છો. માટીમાં જમાવવાના ફાયદા જાણી લો...........

પહેલાના જમાનામાં આપણા ઘરોમાં માટીના વાસણમાં દહીં જમાવવામાં આવતું હતુ., પરંતુ બદલાતા સમયમાં સ્ટીલના વાસણોએ તેનું સ્થાન લીધું છે. આજકાલ ઘણા લોકો ઘરે પણ દહીં બનાવવાની તસ્દી લેતા નથી, તેના બદલે તેઓ તેને બજારમાંથી ખરીદે છે. આવો જાણીએ કે જો આપ માટીના વાસણમાં દહીં મુકો તો શું ફાયદા છે.

દહીં ઝડપથી સેટ થાય છે

ઉનાળામાં, દહીં સરળતાથી અને ખૂબ જ ઝડપથી સેટ થઈ જાય છે, પરંતુ તે શિયાળામાં મોડું થાય છે કારણ કે તેને ખાસ તાપમાનની જરૂર હોય છે. જો તમે માટીના વાસણમાં દહીં રાખો છો, તો તે દહીંને ઇન્સ્યુલેટ કરશે અને શિયાળાની ઋતુમાં પણ તે ઝડપથી સેટ થઈ જશે.

દહીં જાડું થાય છે

માટીના વાસણમાં દહીં રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે દહીંને ઘટ્ટ કરે છે, કારણ કે માટીના વાસણો પાણીને શોષી લે છે, જેના કારણે દહીં ઘટ્ટ થવા લાગે છે. તેનાથી વિપરીત, જો તમે સ્ટીલ અથવા એલ્યુમિનિયમના બાઉલમાં દહીં મૂકો છો, તો આવું થતું નથી.

કુદરતી ખનિજો ઉપલબ્ધ થશે

જો તમે સ્ટીલ અથવા એલ્યુમિનિયમને બદલે માટીના વાસણમાં દહીં મૂકો છો, તો શરીરના કુદરતી ખનિજો ઉપલબ્ધ થશે, જેમાં આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કેલ્શિયમનો સમાવેશ થાય છે.

માટી સુગંધ આવે છે

તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે પણ માટીના વાસણમાં દહીં રાખવામાં આવે છે, ત્યારે તેમાંથી માટી પણ સુગંધ આવે છે.  જેના કારણે દહીંનો ટેસ્ટ વધુ સારો થઈ જાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Kidney Health Tips: ભૂલથી પણ ન પીતા આ 4 ડ્રીન્ક, નહીંતર ખરાબ થઈ જશે તમારી કિડની
Kidney Health Tips: ભૂલથી પણ ન પીતા આ 4 ડ્રીન્ક, નહીંતર ખરાબ થઈ જશે તમારી કિડની
Embed widget