શોધખોળ કરો

Fennel seeds water: ગરમીમાં વેઇટ લોસની સાથે વરિયાળીના પાણીના સેવનના છે અદભૂત ફાયદા, આ રીતે કરો સેવન

ગરમીમાં વરિયાળીના પાણીના સેવનનાઅદભૂત ફાયદા છે. વેઇટ લોસની સાથે પાચનતંત્રને પણ દુરસ્ત કરે છે. જાણીએ કેવી રીતે તેનું સેવન કરવાથી બોડી ડિટોક્સ થાય છે.

Fennel seeds water :આજકાલ દરેક વ્યક્તિ  તેની ખરાબ જીવનશૈલી અને આહારના કારણે સ્થૂળતાનો શિકાર બની રહ્યો છે. વહેલો હોય કે મોડો, પરંતુ સ્થૂળતા મોટા ભાગના લોકો માટે પરેશાનીનું કારણ છે. આવી સ્થિતિમાં વ્યક્તિ  વર્કઆઉટ, ડાયટિંગનો સહારો લે છે. જો કે આડેધડ ડાયટિંગની પણ અનેક આડઅસરો છે.   આવી સ્થિતિમાં,  આહારમાં કેટલાક ઘરેલું ઉપચારનો સમાવેશ કરવો જ જોઇએ.  આવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી તમારું વજન સરળતાથી ઓછું થઈ શકે. ખાસ કરીને ઉનાળામાં તમારે ડાયટમાં વરિયાળીનું પાણી સામેલ કરવું જોઈએ. આ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. વરિયાળીનું પાણી પીવાથી ન માત્ર વજન ઘટે છે પરંતુ તેના અનેક  ફાયદા પણ થાય છે. જાણો વરિયાળીનું પાણી કેવી રીતે બનાવવું અને પીવું

 ફાઈબરથી ભરપૂર

વરિયાળીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, તેથી જ્યારે તમે વરિયાળીનું સેવન કરો છો ત્યારે તમને પેટ ભરેલું લાગે છે. વરિયાળીનું પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે. આના પરિણામે ઝડપી વજન ઘટે છે. જ્યારે તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવું જોઈએ.

એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર

વરિયાળીમાં ઝીંક, ફોસ્ફરસ, સેલેનિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ તત્વો હોય છે. આ તત્વોની હાજરીને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને આ રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

 શરીરને ડિટોક્સ કરે છે

વરિયાળીનું પાણી એક રીતે ડિટોક્સિફાયરનું કામ કરે છે. જો તમે ભોજન ખાધા પછી વરિયાળીનું પાણી પીઓ તો તે પાચનમાં મદદ કરે છે. વરિયાળીનું પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે. જેના કારણે ગેસ, કબજિયાત, પેટના દુખાવાની ફરિયાદ દૂર થાય છે.

વરિયાળીનું પાણી પીવાના ફાયદા

વરિયાળીમાં પોટેશિયમ, ઝિંક, આયર્ન જેવા તત્વો હોય છે. વરિયાળીનું પાણી પીવાથી શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.

વજન ઘટાડવું

 વરિયાળીમાં રહેલા ફાઈબરને કારણે તે વજન ઘટાડવામાં મદદ કરે છે.સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી વેઇટ લોસમાં મદદ મળે છે.

 પાચનતંત્રને મજબૂત બનાવે છે

  વરિયાળીના બીજ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે,અને શરીરને પાચનમાં મદદ કરે છે.

ઇન્સ્યુલિન લેવલમાં સુધારો,વરિયાળીનું પાણી પીવાથી ઇન્સ્યુલિનનું સ્તર પણ નિયંત્રિત રહે છે. ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી બ્લડ શુગર કંટ્રોલ થાય છે.

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે  છે

 વરિયાળીનું પાણી પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર સુધરે છે. આ  ગૂડ કોલેસ્ટ્રોલને વધારે છે.

 હૃદયને રાખે છે સ્વસ્થ

વરિયાળીનું પાણી પીવાથી હૃદય સંબંધિત બીમારીઓ દૂર થાય છે.

 પાચનતંત્રને મજબૂત બનાવે છે

 વરિયાળીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.

આંખોની રોશની વધે છે

વરિયાળીનું પાણી પીવાથી આંખોની રોશની વધે છે. નબળી આંખોની સમસ્યાને પણ દૂર કરી શકાય છે.

વરિયાળીનું પાણી કેવી રીતે તૈયાર કરવું

  •  1 ચમચી વરિયાળી લો
  •  તેને 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરો
  •  તેને આખી રાત પલાળી રાખો
  • સવારે તેને ઉકાળો
  • આ હુંફાળું પાણી ખાલી પેટે પીવો

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
'જે સલમાન સાથે કામ કરશે તેને મારી નાખવામાં આવશે', કપિલ શર્મા ફાયરિંગ કેસમાં લોરેન્સ ગેંગસ્ટરે આપી ધમકી
'જે સલમાન સાથે કામ કરશે તેને મારી નાખવામાં આવશે', કપિલ શર્મા ફાયરિંગ કેસમાં લોરેન્સ ગેંગસ્ટરે આપી ધમકી
Advertisement

વિડિઓઝ

Rajkot Groundnut Theft Case : રાજકોટમાં મગફળીની ચોરીના કેસમાં ચોકીદાર નીકળ્યા ચોર, 4ની ધરપકડ
Surendranagar News : ખનીજના કૂવામાં પડતાં મોતના ભેટેલા યુવકનો 48 કલાક બાદ બહાર કઢાયો મૃતદેહ
Mehsana Accident : મહેસાણામાં કારની ટક્કરે એક્ટિવા પર જતાં 2 લોકોના મોત, ચાલક ફરાર
Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ
Banaskantha Farmers Protest :  પાલનપુરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જમીનનું પૂરતું વળતર આપવા માંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
'જે સલમાન સાથે કામ કરશે તેને મારી નાખવામાં આવશે', કપિલ શર્મા ફાયરિંગ કેસમાં લોરેન્સ ગેંગસ્ટરે આપી ધમકી
'જે સલમાન સાથે કામ કરશે તેને મારી નાખવામાં આવશે', કપિલ શર્મા ફાયરિંગ કેસમાં લોરેન્સ ગેંગસ્ટરે આપી ધમકી
જ્યારે અચાનક રસ્તા પર આવી ગયો સિંહ,દ્રશ્ય જોઈને તમારા રુવાડા ઉભા થઈ જશે; વીડિયો વાયરલ
જ્યારે અચાનક રસ્તા પર આવી ગયો સિંહ,દ્રશ્ય જોઈને તમારા રુવાડા ઉભા થઈ જશે; વીડિયો વાયરલ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા,  ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા, ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
Richest Indian Cricketers: આ છે ભારતના 7 સૌથી ધનિક ક્રિકેટરો, સંપત્તિનો આંકડો જાણીને ચોંકી જશો
Richest Indian Cricketers: આ છે ભારતના 7 સૌથી ધનિક ક્રિકેટરો, સંપત્તિનો આંકડો જાણીને ચોંકી જશો
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત,  4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત, 4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Embed widget