શોધખોળ કરો

હવે સિગારેટની જેમ સમોસા અને જલેબી પર હશે 'વોનિંગ', કેમ સરકાર ઉઠાવી રહી છે આ પગલું?

એવું માનવામાં આવે છે કે ફાસ્ટ ફૂડ પર પ્રતિબંધ મૂકવાને બદલે સરકાર લોકોને ચેતવણી બોર્ડની મદદથી તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપશે.

હવે જલેબી અને સમોસાનની સાથે આરોગ્યને લઇને ‘વોનિંગ’ આપવામાં આવશે.  ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે દેશભરની કેન્દ્રીય સંસ્થાઓને "તેલ અને સુગર બોર્ડ" લગાવવાનો આદેશ આપ્યો છે. એટલે કે, હવે વિક્રેતાઓએ જણાવવું પડશે કે તેઓ જે નાસ્તો પીરસી રહ્યા છે તે સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે અથવા તેમાં કેટલી સુગર અથવા અન્ય કોઈ પદાર્થ છે.

આ પગલું જંક ફૂડને સિગારેટ જેટલું ખતરનાક જાહેર કરવાની શરૂઆત છે. ટૂંક સમયમાં લાડુ, વડાપાંવ અને પકોડા જેવા સ્વાદિષ્ટ નાસ્તા પાછળ ‘વોનિંગ બોર્ડ’ જોવા મળશે, જે તમને વિચારવા માટે મજબૂર કરશે. ઉદાહરણ તરીકે, જો તમને ખબર પડે કે સમોસામાં કેટલું તેલ છે, તો શું તમે બીજું ખાતા પહેલા બે વાર વિચારશો નહીં?

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, એઈમ્સ નાગપુરે આ આદેશની પુષ્ટી કરી છે. ટૂંક સમયમાં આ ચેતવણી બોર્ડ ત્યાંની કેન્ટીન અને જાહેર સ્થળોએ લગાવવામાં આવશે.

કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના નાગપુર ચેપ્ટરના પ્રમુખ અમર અમાલેએ જણાવ્યું હતું કે, "ફૂડ લેબલિંગને સિગારેટ ચેતવણીઓ જેટલું ગંભીર બનાવવાનું આ પહેલું પગલું છે. સુગર અને ટ્રાન્સ ફેટ હવે નવું 'તમાકુ' છે. લોકોને જાણવાનો અધિકાર છે કે તેઓ શું ખાઈ રહ્યા છે."

એવું માનવામાં આવે છે કે ફાસ્ટ ફૂડ પર પ્રતિબંધ મૂકવાને બદલે સરકાર લોકોને ચેતવણી બોર્ડની મદદથી તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપશે. તેનો અર્થ એ કે હવે દરેક સ્વાદિષ્ટ નાસ્તામાં એક બોર્ડ હશે, "ખાઓ, પણ સાવચેત રહો."

ભારતમાં સ્થૂળતાનો રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક અંદાજ મુજબ, 2050 સુધીમાં 44.9 કરોડ ભારતીયો સ્થૂળતાનો ભોગ બનશે. આ પછી ભારત આ બાબતમાં ફક્ત અમેરિકાથી પાછળ રહેશે. હાલમાં શહેરી વિસ્તારોમાં દરેક પાંચમો પુખ્ત સ્થૂળતાથી પીડાઈ રહ્યો છે. ખરાબ ખાવાની આદતો અને ઓછી શારીરિક પ્રવૃત્તિને કારણે બાળકોમાં સ્થૂળતા પણ વધી રહી છે. આ આંકડા ચિંતાજનક છે.            

આરોગ્ય મંત્રાલયનું આ પગલું ખાવા-પીવાની આદતો પર નજર રાખવાનો પ્રયાસ છે. આ બોર્ડ ફક્ત ચેતવણીઓ જ નહીં પરંતુ લોકોને તેમના સ્વાસ્થ્ય વિશે વિચારવાની તક પણ આપશે.                      

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Embed widget