શોધખોળ કરો

Health Tips: આ ફળ છે અમૃત સમાન, બેડ કોલેસ્ટ્રોલની સાથે આ સમસ્યામાં છે ઔષધ સમાન

ગ્રેપફ્રૂટ એક એવું ફળ છે, જે હૃદયની બીમારીઓને દૂર કરવામાં રામબાણ સાબિત થઈ શકે છે. આયુર્વેદિકની દષ્ટીએ જોએઇ તો આ ફળ ગુણોનો ભંડાર છે. તેના સેવનથી શરીરને ઘણો ફાયદો થાય છે.

Health Tips: ગ્રેપફ્રૂટ એક એવું ફળ છે, જે હૃદયની બીમારીઓને દૂર કરવામાં રામબાણ સાબિત થઈ શકે છે. આયુર્વેદિકની દષ્ટીએ જોએઇ તો  આ ફળ ગુણોનો ભંડાર છે.  તેના સેવનથી શરીરને ઘણો ફાયદો થાય છે.

હૃદયના સ્નાયુઓને મજબૂત કરવા હોય કે રોગપ્રતિકારક શક્તિ વધારવા આ ફળનું સેવન કરવું હિતાવહ છે.  તે શ્રેષ્ઠ અને ગુણકારી  ફળ  છે. આ ખાટું અને મીઠું ફળ હૃદયને સ્વસ્થ રાખવાની સાથે  સ્નાયુઓને મજબૂત બનાવે છે અને તેને અનેક રોગોથી પણ બચાવે છે. ગ્રેપફ્રૂટના સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે. આ સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

આ ફળનો ઈતિહાસ બે હજાર વર્ષ જૂનો છે

ગ્રેપફ્રૂટનો ઈતિહાસ બે હજાર વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. પહેલા આ ફળ મલેશિયા અને ઇન્ડોનેશિયા દ્વીપસમૂહમાં ખાવામાં આવતું હતું. જોકે તેની ઉત્પત્તિ ક્યારે થઈ તેનો કોઈ ચોક્કસ સમય નથી. ગ્રેપફ્રૂટનું મૂળ પણ સિયામ-મલય-જાવા હોવાનું માનવામાં આવે છે, જે ભારત અને ચીનનો સરહદી વિસ્તાર થાય  છે. કેટલાક ઈતિહાસના પુસ્તકોમાં, તેની ઉત્પત્તિ ઈ.સ. પૂર્વેની થોડીક સદીઓ પહેલા જ માનવામાં આવે છે. આનો પુરાવો એ છે કે ભારતના પ્રાચીન આયુર્વેદિક ગ્રંથ 'સુશ્રુત સંહિતા'માં ગ્રેપફ્રૂટ (માતુલંગ)ને શ્રેષ્ઠ ફળોમાં સામેલ કરવામાં આવ્યું છે. ભારત અને ચીનમાં આ ફળ શરીર માટે રામબાણ ગણાય છે. આવો જાણીએ આ ફાયદાકારક ફળના ફાયદા...

આયુર્વેદિક ગ્રંથ 'ચરકસંહિતા'માં  આ ગ્રેપ ફળને  ખૂબ જ ફાયદાકારક જણાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિએ વધુ પડતો દારૂ પીધો હોય તો તેને  આ ફળ આપવાથી નશો દૂર થાય છે.  જો તેનું દરરોજ યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તેના ઘણા ફાયદા થઈ શકે છે.

કફ અને હેડકીની સમસ્યા દૂર થશે

યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (યુએસડીએ) દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, એક સામાન્ય ગ્રેપફ્રૂટમાં 231 કેલરી, 6.09 ગ્રામ ફાઈબર, 4.63 ગ્રામ પ્રોટીન, 58.6 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, 371 મિલિગ્રામ વિટામિન સી અને 1320 મિલિગ્રામ પોટિસિયમ હોય છે. તેની છાલ અને બીજ પણ ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી વાત-કફ બંધ થઈ જાય છે. ઉધરસ, ઉલ્ટી અને હેડકીની સમસ્યા પણ દૂર થાય છે.

બેડ કોલેસ્ટ્રોલ નિયંત્રણ

ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતોએ તેના ઘણા ફાયદા પણ જણાવ્યા છે. તેમના મતે ગ્રેપફ્રૂટમાં વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. હૃદય માટે આ કોઈ રામબાણ ઈલાજથી ઓછું નથી. તેની ખાટી અને હળવી મીઠાશ હૃદયના સ્નાયુઓને મજબૂત રાખે છે. તે તેને વિવિધ રોગોથી બચાવે છે. તે શરીરને ખરાબ કોલેસ્ટ્રોલથી દૂર રાખે છે. તે શરીરને ચેપ સામે લડવા માટે પણ મજબૂત બનાવે છે.

કેન્સર સામે લડવામાં પણ મદદ કરે છે

હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, ગ્રેપફ્રૂટમાં જોવા મળતા ફાઈબર પાચન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેના સેવનથી વજન પણ ઘટાડી શકાય છે. આટલું જ નહીં, ગ્રેપફ્રૂટમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણ કેન્સરના કોષો સામે લડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

આ સાવચેતીઓ લો

  1. વધુ પડતું સેવન પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. જો તમે કોઈપણ રોગની જો આપ દવા લઈ રહ્યા છો, તો ગ્રેપફ્રૂટનું સેવન કાળજીપૂર્વક સેવન કરવું જોઈએ, કારણ કે તેમાં રહેલા ઘટકો દવાઓની અસરને ઘટાડી અથવા દૂર કરી શકે છે.
  2. જો તમે એલર્જીની સમસ્યાથી પરેશાન છો તો ગ્રેપફ્રૂટ ખાવાનું ટાળો. વધુ માત્રામાં સેવન કરવાથી પેટમાં એસિડનું સ્તર ગંભીર સ્તરે વધી શકે છે.
  3. જો તમને કિડની અને લીવરની બીમારી હોય તો તેનું સેવન ટાળો.
  4. ગ્રેપફ્રૂટ કેટલીક દવાઓને પણ અસર કરી શકે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે તેના સેવનથી કેન્સરની દવા ટેમોક્સિફેનની અસર ઓછી થાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget