શોધખોળ કરો

બીમારીઓને દૂર રાખવી હોય તો આજે જ ડાયેટમાં સામેલ કરો મખાના

જો મખાનાને વહેલી સવારે ખાલી પેટ ખાવામાં આવે તો બ્લડપ્રેશર જેવી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. તે હાડકાંને મજબૂત કરવા અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે.

જો મખાનાને વહેલી સવારે ખાલી પેટ ખાવામાં આવે તો બ્લડપ્રેશર જેવી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. તે હાડકાંને મજબૂત કરવા અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આવો જાણીએ સવારે ખાલી પેટ મખાના ખાવાથી શું ફાયદા થાય છે. સવારે ખાલી પેટે મખાના ખાવાથી બ્લડપ્રેશર જેવી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તે હાડકાંને મજબૂત કરવા અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ ડાયાબિટીસમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.  મખાના એ પોષક તત્વોનો ભંડાર છે. તેમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. દરરોજ મખાના ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. 

વજન ઘટાડવા માટે મખાનાઃ જો તમારું વજન ઘણું વધી ગયું છે અને તમે તેને કંટ્રોલ કરવા માંગો છો તો રોજ સવારે ખાલી પેટ મખાનાનું સેવન કરો. મખાનામાં ચરબી અને કેલરી ઓછી હોય છે અને ફાઈબર ભરપૂર હોય છે. તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી વારંવાર ભૂખ નથી લાગતી અને વજન ઝડપથી ઘટે છે.

હાડકાંને મજબૂત બનાવે છે: મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. સવારે ખાલી પેટે મખાના ખાવાથી હાડકાની સમસ્યા દૂર થાય છે. આર્થરાઈટીસમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે.

મખાના ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છેઃ સવારે ખાલી પેટ મખાના ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. મખાનામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોવાથી. આવી સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવવાનું કામ કરે છે.

બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે:  સવારે ખાલી પેટ મખાના ખાવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળે છે. મખાનાને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, ડાયાબિટીસના દર્દીઓએ ડૉક્ટરની સલાહ પર જ મખાના ખાવા જોઈએ.

મખાના પાચનતંત્રમાં સુધારો કરે છેઃ સવારે ખાલી પેટ મખાના ખાવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. વાસ્તવમાં, મખાનામાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે, જે પાચન પ્રક્રિયાને મજબૂત બનાવવાનું કામ કરે છે. સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી કબજિયાત, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જાય છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget