શોધખોળ કરો

Health Tips: ભૂલથી પણ ખાલી પેટે ન ખાવી જોઈએ આ વસ્તુઓ, તે તમારા સ્વાસ્થ્યને થશે ગંભીર નુકસાન

Health Tips: અમુક ખાદ્ય પદાર્થો ખાલી પેટે ટાળવા જોઈએ કારણ કે તે પાચન સમસ્યાઓ, પેટનું ફૂલવું અથવા અસ્વસ્થતાનું કારણ બની શકે છે. આજે અમે તમને જણાવીશું કે ખાલી પેટે શું ન ખાવું જોઈએ.

Health Tips:  જાગતાની સાથે જ તમારે સૌથી પહેલા જે ધ્યાન રાખવું જોઈએ તે છે કે તમે શું ખાઓ છો. કારણ કે આપણા શરીર આખી રાત કોઈ ફૂડ ગયું ગહોતું નથી અને આપણા ચયાપચય અને ઉર્જા સ્તરને વધારવા માટે આપણે યોગ્ય પોષણ અને ઉર્જાથી ભરપૂર ખોરાક ખાવાની જરૂર છે. અમુક ખાદ્ય પદાર્થો ખાલી પેટે ટાળવા જોઈએ કારણ કે તે પાચન સમસ્યાઓ, પેટનું ફૂલવું અથવા અસ્વસ્થતાનું કારણ બની શકે છે.

ઉદાહરણ તરીકે, એસિડિક ખોરાક પેટના અસ્તરને બળતરા કરી શકે છે અને ખાલી પેટે ખાવાથી એસિડિટી થઈ શકે છે. બીજી બાજુ, સંતુલિત નાસ્તામાં પ્રોટીન, ગૂડ ફેટ અને ફાઇબરનો સમાવેશ થવો જોઈએ. જેનાથી ખાવાથી બ્લડ સુગરનું સ્તર સ્થિર રહે છે, ધ્યાન અને એકાગ્રતામાં સુધારો થાય છે અને સવાર દરમ્યાન સતત ઉર્જા મળે છે. અહીં કેટલાક ખોરાક છે જે તમારે સવારે ઉઠતાની સાથે જ ખાવા જોઈએ અને કેટલાકને ટાળવા જોઈએ.

ખાલી પેટ અનેક પ્રકારના વાયુઓથી ભરેલું હોય છે. આવી સ્થિતિમાં, જો તમે એવું કંઈક ખાધું છે જેનાથી પેટમાં ગેસ વધશે, તો તમારા પેટમાં ગરબડ થશે તે ચોક્કસ છે. એટલું જ નહીં, તે લીવર અને કિડની પર પણ ઊંડી અસર કરે છે. મોટાભાગના ભારતીયો સવારે ઉઠતાની સાથે જ ચા કે કોફીથી દિવસની શરૂઆત કરે છે, જેના કારણે શરીરનું સમગ્ર pH સંતુલન ખોરવાઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે કોફીની જેમ જ, કેટલીક બીજી વસ્તુઓ પણ છે જે ખાલી પેટે પીવાથી શરીરના pH સંતુલનને સંપૂર્ણપણે ખલેલ પહોંચાડી શકે છે.

સવારે ખાલી પેટે આ વસ્તુઓ ખાવાનું ટાળો
'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના સમાચાર મુજબ, લોકો પોતાના દિવસની શરૂઆત કોફીથી કરે છે. પરંતુ તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. કોફી પીધા પછી પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. તે ખાલી પેટમાં પહેલેથી જ હાજર હોય છે અને કોફી પીધા પછી વધે છે. પીધા પછી પેટમાં ગડબડ થાય છે અને તે આખો દિવસ ફૂલેલું રહે છે. જેના કારણે એસિડિટી અને ગેસ્ટ્રિક થઈ શકે છે.

મસાલેદાર ખોરાક
ખાલી પેટે ક્યારેય મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ, તેનાથી પેટની સમસ્યાઓ થાય છે. મસાલામાં રહેલા એસિડ આંતરડાના અસ્તરને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. આંતરડાનો બાહ્ય ભાગ સીધો લીવર, કિડની અને મગજ સાથે સંબંધિત છે. જેની સીધી અસર લીવર અને કિડની પર પડે છે.

મીઠી વસ્તુઓ

ઘણા લોકો ખાલી પેટે ફળ કે જ્યુસથી સવારની શરૂઆત કરે છે પરંતુ તેની સીધી અસર તમારા સ્વાદુપિંડ પર પડે છે. તમારે આ ટાળવું જોઈએ. મોડી રાત્રે આરામ કર્યા પછી, સ્વાદુપિંડને સવારે આવા મીઠા ખોરાકને પચાવવા માટે વધુ મહેનત કરવી પડે છે. આ કારણે તે આખા પેટને અસર કરે છે. તેથી, તમારે ક્યારેય પણ તમારી સવારની શરૂઆત મીઠાઈઓ કે પ્રોસેસ્ડ ફૂડથી ન કરવી જોઈએ. તેની લીવર પર પણ ખતરનાક અસર પડે છે.

આ પણ વાંચો: Health Tips: વહેલી સવારે પાર્કમાં લોકો કેમ ઘાસ પર ખુલ્લા પગે ચાલે છે? જાણો તેનાથી શું થાય છે ફાયદો?

ખાટાં ફળો ક્યારેય ખાલી પેટે ન ખાવા જોઈએ

તમારે ક્યારેય પણ લીંબુ, નારંગી, ગ્રેપફ્રૂટ જેવા ફળોથી તમારા દિવસની શરૂઆત ન કરવી જોઈએ. તમારા દિવસની શરૂઆત ક્યારેય નારંગીથી ન કરો, નહીં તો તમારું પેટ આખો દિવસ ફૂલેલું રહેશે. આ ઉપરાંત, ખાલી પેટે ક્યારેય વધારે ફળ ન ખાઓ, નહીં તો તમને આખો દિવસ ભૂખ નહીં લાગે.

Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા કે માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget