શોધખોળ કરો

Health: આ ફળોને હેલ્ધી સમજી બાળકોને આપવાની ન કરશો ભૂલ, જાણો નુકસાન

12 મહિનાની ઉંમર પહેલા બાળકોને ક્યારેય ખાટા ફળો ન ખવડાવવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર, આ ફળો એસિડિક હોય છે. જેના કારણે બાળકની ત્વચા પર ફોલ્લીઓ થઇ શકે છે.

Health:ફળ ખાવાથી તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. તે દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. બાળકોને નાની ઉંમરથી જ ફળો જેવી આરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાની ટેવ પાડવી જોઈએ. જો કે કેટલાક ફળો બાળકોના સ્વાસ્થ્ય માટે સારા ગણાતા નથી. આમાં ગ્રેપફ્રૂટનો પણ સમાવેશ થાય છે. ગ્રેપફ્રૂટને આરોગ્યપ્રદ ફળ માનવામાં આવે છે. જો કે બાળકોને આ ફળો ખવડાવતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અન્યથા તેઓને નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ બાળકોને ગ્રેપફ્રૂટ ક્યારે ખવડાવવું જોઈએ અને ક્યારે નહીં...

 બાળકોને ગ્રેપફ્રૂટ ખવડાવવું જોઈએ કે નહીં?

12 મહિનાની ઉંમર પહેલા બાળકોને ક્યારેય ખાટા ફળો ન ખવડાવવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર, આ ફળો એસિડિક હોય છે. જેના કારણે બાળકની ત્વચા પર ફોલ્લીઓ દેખાઈ શકે છે. જો કે, બાળરોગ નિષ્ણાતની સલાહ પર, 6 મહિના પછી બાળકોને ગ્રેપફ્રૂટ ખવડાવી શકાય છે.

 કયા બાળકોને ગ્રેપફ્રૂટ ન ખવડાવવા જોઈએ?

અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ અનુસાર, જો બાળક કેલ્શિયમ એન્ટિગોનિસ્ટ, સિસાપ્રાઈડ અને સાયક્લોસ્પોરીન જેવી દવાઓ લેતું હોય તો તેને ગ્રેપફ્રૂટ ન આપવી જોઈએ. કારણ કે ગ્રેપફ્રૂટ ખાવાથી દવાની અસર અને જૈવઉપલબ્ધતાને અસર થઈ શકે છે. જો તમારું બાળક કોઈ દવા લેતું હોય, તો બાળકોને ગ્રેપફ્રૂટ અથવા તેનાથી બનેલી કોઈપણ વસ્તુ ખવડાવતા પહેલા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.

 ગ્રેપફ્રૂટ કેટલું ફાયદાકારક છે?

ગ્રેપફ્રૂટના પલ્પમાં વિટામીન A અને Cની સાથે પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં લાઇકોપેનિયા અને નારીંગિન જેવા ઘણા ફાયટોકેમિકલ્સ જોવા મળે છે. તેથી, બાળકોનો આહાર સંતુલિત બનાવવા માટે, તેમને ગ્રેપફ્રૂટ આપી શકાય છે. ગ્રેપફ્રૂટમાં વધુ માત્રામાં પાણી અને પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ નાના બાળકોને ડિહાઇડ્રેશનથી બચાવે છે. પાણી અને ડાયેટરી ફાઈબરના કારણે આ ફળ બાળકોના આંતરડાને સક્રિય રાખવામાં અને પાચનક્રિયામાં મદદરૂપ છે. આ ઉપરાંત, તેમાં જોવા મળતા ફિનોલ અને ફ્લેવોન જેવા સંયોજનો આંતરડાના માઇક્રોબાયોટાને પ્રોત્સાહન આપવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.

 શું આપણે બાળકોને ફળોનો રસ આપી શકીએ?

અમેરિકન એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સ અનુસાર, એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફળોનો રસ પીવો એ યોગ્ય નથી. તેમને માત્ર ગ્રેપફ્રૂટ જ નહીં, કોઈપણ ફળનો જ્યૂસ ન આપવો જોઈએ. ફળોને જ્યુસ કરતાં વધુ સારા માનવામાં આવે છેપરંતુ જ્યુસમાં  ખાંડનું પ્રમાણ વધુ હોવાથી દાંતમાં કેવિટી થવાનું જોખમ રહે છે. જેના કારણે ડાયેરિયાની સમસ્યા પણ થઈ શકે છે. તેથી, એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને  ફળોનો રસ ન આપવો જોઇએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
Embed widget