શોધખોળ કરો

Laughing Benefit :દિવસમાં ઓછામાં ઓછું એકવાર ખડખડાટ હસવું કેમ છે જરૂરી, આ છે ગજબ ફાયદા

Laughing Benefit :આપ લાફિંગ થેરાપીથી જ તમારા બધા દુ:ખ દૂર કરી શકો છો… જાણો શું છે આ વિશે એક્સપર્ટનો અભિપ્રાય

Laughing Benefit:આપ લાફિંગ થેરાપીથી જ તમારા બધા દુ:ખ દૂર કરી શકો છો… જાણો શું છે આ વિશે એક્સપર્ટનો અભિપ્રાય

કોરોના બાદથી લોકો માનસિક સ્વાસ્થ્યની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, તો ભાગદોડ અને સ્પર્ધાત્મક સમયને કારણે પણ લોકો તણાવગ્રસ્ત જીવન જીવે છે. તેની મન પર ખરાબ અસર પડી છે, અત્યાર સુધી લોકો માનસિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે.  કોરોનામાંથી સાજા થયા પછી, લોકો ઘણા પ્રકારના મગજના રોગોથી પણ પીડાઈ રહ્યા છે, તેનાથી તેમની યાદશક્તિ અને વિચારવાની અને સમજવાની ક્ષમતા પર સૌથી વધુ અસર થઈ રહી છે. આનો એક જ ઈલાજ છે, માત્ર ખુશ રહેવું. હાસ્ય એ દુનિયાની શ્રેષ્ઠ વસ્તુ છે. તેને દવા માનવામાં આવે છે અને તે સાચું પણ છે, નિષ્ણાતો પણ આ વાત પર સહમત છે. લોકોને માનસિક પીડાથી  હળવાશ આપે છે.

નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, હાસ્ય એ હકારાત્મક સંવેદના છે અને તણાવ દૂર કરવા માટે એક ઉપયોગી ઇલાજ છે. લાફ્ટર થેરાપી એ તણાવ અને હતાશા માટે બિન-આક્રમક અને બિન-ઔષધીય સારવાર છે. હાસ્યને કસરતમાં સામેલ કરવાથી મોટી વયના લોકોમાં માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. તે તમને તમારા ભાવનાત્મક સ્વાસ્થ્યને ટેકો આપવામાં મોટી ભૂમિકા ભજવે છે. ડૉ. નાયડુએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં માનસિક સ્વાસ્થ્ય પર હસવાના આવા પાંચ ફાયદાઓ શેર કરતી માહિતી આપી છે.

હાસ્યના ફાયદા

  • હાસ્ય તમારી ઉર્જા વધારે છે અને તમને સક્રિય રાખે છે.
  • હસવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
  • તણાવ અનુભવો છો તો હસો કારણ કે તે એક પરફેક્ટ સ્ટ્રેસ બર્સ્ટર છે.

તે એન્ડોર્ફિન્સના ઉત્પાદનમાં પણ વધારો કરે છે – જે  એક રસાયણ  છે, જે પીડા અથવા તાણનો સામનો કરવા માટે નર્વસ સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થાય છે.

અન્ય નિષ્ણાતના મતે, હસવાથી સેરોટોનિન પણ ઉત્પન્ન થાય છે, જે ચિંતા, ખુશી અને મૂડને નિયંત્રિત કરે છે. લાફ્ટર થેરાપી વ્યક્તિના તણાવ, હતાશા અને ચિંતાને ઘટાડવામાં મદદ કરે છે તેવું દર્શાવવામાં આવ્યું છે. તે આત્મસન્માનમાં પણ સુધારો કરી શકે છે. જ્યારે લોકો હસે છે, ત્યારે શરીરના પોતાના ફીલ-ગુડ હોર્મોન્સ, એન્ડોર્ફિન્સ, મુક્ત થાય છે. એન્ડોર્ફિન્સ સુખની લાગણીઓને પ્રોત્સાહન આપે છે અને અસ્થાયી રૂપે પીડાને પણ રાહત આપે છે. હાસ્ય આપણા લોહીના પ્રવાહમાં કોર્ટિસોલ, એપિનેફ્રાઇન, ગ્રોથ હોર્મોન અને 3 થી 4 ડાયહાઇડ્રો-ફેનીલેસેટિક એસિડ જેવા સ્ટ્રેસ હોર્મોન્સ ઘટાડે છે, જ્યારે મગજમાં ઓક્સીટોસિન, સેરોટોનિન અને એન્ડોર્ફિન રસાયણોને વધારે છે. તે માનસિક અને હૃદયના સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરે છે, બ્લડ પ્રેશર ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુનિયાનો સૌથી 'કંટાળાજનક' ડાયેટ પ્લાન કરાવશે ઝડપથી વજન ઓછું! જાણો આ CPB ડાયેટ આટલું અસરકારક કેમ છે
દુનિયાનો સૌથી 'કંટાળાજનક' ડાયેટ પ્લાન કરાવશે ઝડપથી વજન ઓછું! જાણો આ CPB ડાયેટ આટલું અસરકારક કેમ છે
દુનિયાની સૌથી 'બોરિંગ ડાયટ' કેમ થઈ રહી છે વાયરલ? જાણો વજન ઘટાડવા માટે કેટલી છે અસરકારક?
દુનિયાની સૌથી 'બોરિંગ ડાયટ' કેમ થઈ રહી છે વાયરલ? જાણો વજન ઘટાડવા માટે કેટલી છે અસરકારક?
Hair Treatment: શું સાચે કલોંજીના તેલથી વાળ ખરતા અટકાવી શકાય છે? જાણો તેના ઉપયોગની સાચી રીત
Hair Treatment: શું સાચે કલોંજીના તેલથી વાળ ખરતા અટકાવી શકાય છે? જાણો તેના ઉપયોગની સાચી રીત
Navratri Fasting Diet: નવરાત્રિના નવ દિવસ ઉપવાસમાં આ ફૂડને કરો સામેલ, નવેય દિવસ રહેશો ઊર્જાવાન
Navratri Fasting Diet: નવરાત્રિના નવ દિવસ ઉપવાસમાં આ ફૂડને કરો સામેલ, નવેય દિવસ રહેશો ઊર્જાવાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
Embed widget