શોધખોળ કરો

Health Tips :ધૂળ રજકણની એલર્જીથી આપને શરદી ઉધરસ થાય છે તો આ અસરકાર દેશી નુસખો અજમાવી જુઓ

Health Tips : આદુ અને મધ બંને કુદરતી એન્ટીઑકિસડન્ટો અને એન્ટી ઇંફ્લામેટરી  તત્વોથી ભરપૂર હોય છે. જો તમને ધૂળની એલર્જી હોય તો એક ચમચી મધમાં તાજા આદુનો રસ ભેળવીને દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો. આ મિશ્રણ ગળામાં સોજો મટાડે છે. આ સાથે આ એલર્જીથી થતી શરદી,દમ શ્વાસમાં પણ રાહત મળશે.

Health: ધૂળની એલર્જી એ એક સામાન્ય સમસ્યા છે, જે ખાસ કરીને એવા લોકોને થાય છે જેઓ અસ્થમા અથવા શ્વાસની સમસ્યાથી પીડાતા હોય. આ એલર્જીના લક્ષણોમાં નાક વહેવું, છીંક આવવી, આંખોમાં બળતરા અને ગળામાં ખરાશ જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે.

જો કે એલર્જીથી રાહત મેળવવા માટે દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ કેટલાક કુદરતી અને ઘરગથ્થુ ઉપાયો છે, જે આ સમસ્યાને નિયંત્રિત કરી શકે છે. આ ઉપાયો માત્ર એલર્જીના લક્ષણોથી રાહત આપતા નથી, પરંતુ તે શારીરિક સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. આ લેખમાં તમે આવા જ કેટલાક ઉપાયો વિશે જાણી શકશો.

સેંધા નમકનો પ્રયોગ

ગરમ પાણીમાં રોક સોલ્ટ ઓગાળીને નાક દ્વારા તેની સ્ટીમ લેવી. રાહત મેળવવાનો  આ  ઉત્તમ ઉપાય છે. તે માત્ર નાકને જ  સાફ નથી કરતું પરંતુ પરંતુ ગળામાં  સોજાને પણ ઘટાડે છે. એલર્જીના લક્ષણોથી રાહત આપે છે.

આદુ અને મધનો પ્રયોગ

આદુ અને મધ બંને કુદરતી એન્ટીઑકિસડન્ટો અને એન્ટી ઇંફ્લામેટરી  તત્વોથી ભરપૂર હોય છે. જો તમને ધૂળની એલર્જી હોય તો એક ચમચી મધમાં તાજા આદુનો રસ ભેળવીને દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો. આ મિશ્રણ ગળામાં સોજો મટાડે છે. આ  સાથે આ એલર્જીથી  થતી શરદી,દમ શ્વાસમાં પણ રાહત મળશે.

તુલસી અને હળદરનો ઉકાળો

તુલસી અને હળદર બંને આયુર્વેદિક દવાઓ છે, જે પ્રદૂષણ અને એલર્જી સામે અસરકારક રીતે કામ કરે છે. તુલસીના પાનને ઉકાળીને તેમાં હળદર ઉમેરી તેનો ઉકાળો બનાવીને પીવો. આ મિશ્રણ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં, સોજો  ઘટાડવામાં અને એલર્જીને કારણે થતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

નાળિયેર તેલનો પ્રયોગ

નાળિયેર તેલ માત્ર ત્વચા માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે શ્વાસ સંબંધી સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે. જો તમે ધૂળની એલર્જીને કારણે નાક બંધ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો તમે રાત્રે સૂતા પહેલા નાકની નજીક અને ગળા પર નારિયેળના તેલની હળવાશથી માલિશ કરી શકો છો. તેનાથી શ્વાસ લેવામાં રાહત મળે છે અને સોજો ઓછો થાય છે.

વરિયાળી અને જીરું પાણી

વરિયાળી અને જીરાનું પાણી પાચનતંત્ર તેમજ શ્વસનતંત્ર માટે ફાયદાકારક છે. આ બંનેને ઉકાળીને પાણી બનાવીને દિવસમાં એક કે બે વાર પીવાથી ડસ્ટ એલર્જીના લક્ષણો ઓછા થઈ શકે છે. આ મિશ્રણ શરીરમાંથી વધારાના પ્રદૂષકોને બહાર કાઢવામાં મદદ કરે છે, એલર્જીથી રાહત આપે છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
Embed widget