શોધખોળ કરો

health risks: શું આપ નિયમિત હળદરવાળા દૂધનું કરો છો સેવન, તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ

રોગપ્રતિકારક શક્તિ વધારી હોય કે  ચેપને દૂર રાખવો હોય આ  માટે હળદરનું સેવન ફાયદાકારક છે. પરંતુ જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તમને સમસ્યા પણ થઈ શકે છે.

Health risks:હળદરના સેવનથી અનેક પ્રકારના ફાયદા થાય છે. ખાસ કરીને  ઇન્ફેકશનથી બચવા માટે અને રોગપ્રતિકાર શક્તિને બૂસ્ટ કરવા માટે હળદરવાળા દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે

જે વસ્તુની ઇફેક્ટ છે તેની સાઇડ ઇફેક્ટ પણ છે, અતિરેક હંમેશા નુકસાન નોતરે છે. હળદરનું પણ વધુ સેવન કેટલીક મુશ્કેલી સર્જી શકે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારી હોય કે  ચેપને દૂર રાખવો હોય આ  માટે હળદરનું સેવન ફાયદાકારક છે. પરંતુ જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તમને સમસ્યા પણ થઈ શકે છે.

જો કે હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન ફાયદાકારક છે, પરંતુ તેની વધુ માત્રા કિડનીના દર્દીને પરેશાન કરી શકે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે હળદર પથરી બનાવવાનું કામ કરે છે. જો તમે વધુ પડતી હળદર ખાતા હોવ તો પથરીની સમસ્યા વધુ ગંભીર બની જાય છે.

હળદર લોહીના ગંઠાઈ જવાની પ્રક્રિયાને ધીમી કરે છે. એટલા માટે જે લોકોને નાકમાંથી અચાનક કે સતત લોહી આવવાની સમસ્યા હોય તેમણે હળદરનું સેવન ન કરવું જોઈએ.

હળદરને ડાયાબિટીસની સમસ્યામાં ફાયદાકારક કહેવાય છે. પરંતુ તેને વધુ પ્રમાણમાં ખાવાથી લોહી વધુ પાતળું થવાની સમસ્યા વધી શકે છે.

હળદરના દૂધના ફાયદા

રોગપ્રતિકારક શક્તિમાં વધારો: હળદરનું દૂધ નિયમિતપણે પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગો સામે લડવામાં મદદ કરે છે. તેમાં એવા ઘણા એન્ટિવાયરલ ગુણો જોવા મળે છે જે લોકોને ઘણી બીમારીઓથી બચાવે છે.  હળદરવાળા દૂધનું નિયમિત સેવન પાચનતંત્રને મજબૂત બનાવે છે. હળદરમાં આવા ઘણા તત્વો જોવા મળે છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.હળદરવાળું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા એવા પોષક તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ અને ફિટ રાખે છે. તેનું નિયમિત સેવન હૃદયને સ્વસ્થ બનાવે છે.હળદરનું દૂધ વાયરલ ઇન્ફેકશનથી બચાવે છે.                                                 

આ પણ વાંચો

પ્રેગ્નન્સી બાદ શરીરને ફરી સુડોળ અને સુંદર બનાવવા માટે આ સર્જરી કારગર, જાણો ફાયદા

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget