શોધખોળ કરો

Anti Aging Harbs: આ એક જડીબુટ્ટીનું સેવન વધતી ઉંમરે પણ રાખશે યંગ, સ્કિન પર નહિ પડે કરચલી

વધતી ઉંમરની અસર શરીર પર થયા વિના નથી રહેતી પરંતુ આપણા આયુર્વૈદમાં એવી ગજબ જડીબુટ્ટીનો ઉલ્લેખ છે. જે વધતી ઉંમરની અસરને ઓછી કરે છે અને વધતી ઉંમરે પણ આપને યંગ રાખે છે.જાણીએ કઇ છે આ જડીબુટ્ટી

Anti Aging Harbs:શિલાજીત શરીરને ફાયદાકારક પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ પ્રદાન કરે છે. શિલાજીત એક આયુર્વેદિક ઔષધિ છે જે પર્વતોના ખડકોમાં ઉગે છે. જે મોહક ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને શક્તિ વધે છે. તેમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો હોવાનું માનવામાં આવે છે જેથી તેના સેવનથી વધતી ઉંમરની અસર ઓછી થાય છે. શિલાજીત  વૃદ્ધાવસ્થાના લક્ષણોને દૂર રાખે છે. જે વ્યક્તિ તેનું સેવન કરે છે તે 60 વર્ષ પછી પણ યંગ દેખાય છે.

શિલાજીતના સેવનના ફાયદા

શિલાજીતના સેવનના એક નહિ અનેક ફાયદા છે.  તેનું નિયમિત સેવન કરવાથી બ્રેઇનની ક્ષમતા પણ વધે છે. તે સ્કિનને કોલેજનને બૂસ્ટ કરે છે. શિલાજીતથી  ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે, જે  કરચલીઓ અટકાવે છે, આયર્નની ઉણપને શિલાજીત દૂર કરે છે. પ્રજનનક્ષમતા પણ શિલાજિત વધારે  છે, શિલાજીત  હૃદયને પણ હેલ્ધી રાખે  છે, શિલાજિતનું  સેવન હાડકાંને પણ મજબૂત બનાવે છે અને તેના સેવનથી  દુખાવાથી પણ રાહત મળે છે.શિલાજીતથી થતાં ફાયદા શરીરને સંપૂર્ણ સ્વસ્થ બનાવે છે.                   

આ લોકો માટે શિલાજીતનું સેવન નુકસાનકારક 

 કેટલાક લોકોને શિલાજીત લેવાથી એલર્જી હોય છે. સિકલ સેલ એનિમિયા અને ઉચ્ચ આયર્ન લેવલ ધરાવતા લોકો પણ તેનો ઉપયોગ કરી શકતા નથી. શિલાજીતના વધુ પડતા સેવનથી તમને વારંવાર પેશાબની સમસ્યા પણ થઈ શકે છે. જો પ્યોર શિલાજિત ન હોય તો પણ  નશો થઈ શકે છે, કારણ કે તેમાં માયકોટોક્સિન (ફૂગ દ્વારા ઉત્પાદિત એક ઝેરી પદાર્થ) અને મુક્ત રેડિકલ વગેરે હોય છે. આ સિવાય શિલાજીતની પ્રકૃતિ ગરમ છે. જેના  જેના વધુ પડતા સેવનથી માથાનો દુખાવો થઈ શકે છે.આયુર્વેદિક નિષ્ણાતોના મતે, કાચા શિલાજીતમાં હેવી મેટલ આયનો, ફ્રી રેડિકલ્સ, ફૂગ અને અન્ય  વસ્તુઓ  હોઈ શકે છે, જે  સ્વાસ્થ્યને ગંભીર નુકસાન કરી  છે. અહીં શિલાજીતની કેટલીક આડઅસરો છે. શિલાજીતથી  શરીરમાં યુરિક એસિડનું ઉત્પાદન વધી શકે છે. તેનાથી સંધિવાની સમસ્સયા પણ સર્જાઇ શકે  છે, શિલાજીત આયર્નનું સ્તર વધારી શકે છે.શરીરમાં આયર્નનું વધુ પડતું સંચય હેમોક્રોમેટોસિસ જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
Embed widget