શોધખોળ કરો

Health Tips: સોરાયસિસની સમસ્યાથી પીડિત છો? તો આ ફૂડનું સેવન કરો અવોઇડ, મળશે રાહત

ખરજવું અથવા સૉરાયિસસ ત્વચા સંબંધિત સમસ્યાઓ છે. તેમની કાયમી સારવાર મુશ્કેલ છે. જો કે, આહારમાં સુધારો કરીને અને ઘરેલું ઉપચાર અજમાવીને આ સમસ્યાઓને ઓછી કરી શકાય છે. આવો જાણીએ કેવી રીતે.

Health Tips: ખરજવું અથવા સૉરાયિસસ ત્વચા સંબંધિત સમસ્યાઓ છે. તેમની કાયમી સારવાર મુશ્કેલ છે. જો કે, આહારમાં સુધારો કરીને અને ઘરેલું ઉપચાર અજમાવીને આ સમસ્યાઓને ઓછી કરી શકાય છે. આવો જાણીએ કેવી રીતે.

ત્વચા ખૂબ જ સંવેદનશીલ છે, તેથી તેની ખાસ કાળજી લેવી જોઈએ. જો ત્વચા પર ખંજવાળ, બળતરા અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ હોય તો તેમાંથી ઝડપથી છુટકારો મેળવી શકાય છે, પરંતુ જ્યારે આ ખંજવાળ ખરજવું કે સોરાયસીસ બની જાય ત્યારે યોગ્ય કાળજી લેવી જરૂરી છે. ખરજવું અને સૉરાયિસસ ખૂબ જ સામાન્ય ત્વચા સમસ્યાઓ છે, પરંતુ તેને હળવાશથી ન લેવી જોઈએ, કારણ કે આ ત્વચા સંબંધિત સમસ્યાઓની કાયમી સારવાર ભાગ્યે જ ઉપલબ્ધ છે. જો કે, ખોરાકમાં સુધારો કરીને અને ઘરેલું ઉપચારનો ઉપયોગ કરીને આ સમસ્યાઓ ચોક્કસપણે ઘટાડી શકાય છે. જો તમે પણ ખરજવું અથવા સૉરાયસિસ   જેવી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છો, તો તમારે ભૂલથી પણ આ 6 ફૂડ ન ખાવા જોઇએ.

દૂધ-દહીં-ચીઝથી અંતર રાખો

જો ત્વચામાં ખંજવાળ અને લાલાશની સમસ્યા હોય અથવા તો ખરજવું અથવા સોરાયસિસ તમને પરેશાન કરે છે, તો તમારે ડેરી ઉત્પાદનોથી દૂર રહેવું જોઈએ. આવી સ્થિતિમાં ભૂલથી પણ ગાયનું દૂધ, દહીં, ઘી, પનીર ન ખાવા જોઈએ. ગાયનું દૂધ અને તેનાથી બનેલી વસ્તુઓ ત્વચાની સમસ્યા વધારી શકે છે.

મગફળી

ઘણા લોકોને મગફળીથી એલર્જી હોય છે. જો તમે ત્વચાની સમસ્યાઓથી પરેશાન છો તો તમારે મગફળી ખાવાનું ટાળવું જોઈએ. મગફળીથી સ્કિન એલર્જી થવી સામાન્ય છે.

ઓટ્સ

જો તમે ખરજવું, સોરાયસીસ, ત્વચામાં ખંજવાળ, બળતરા અને ફોલ્લીઓથી પીડાતા હોવ તો ઓટ્સ ખાવાનું ટાળો. આખા અનાજમાં ઓટ્સ કેટલાક લોકોમાં ત્વચાની એલર્જીનું કારણ બને છે. સ્કિન પ્રોબ્લેમમાં પણ એક્સપર્ટ ઓટ્સ ખાવાની મનાઇ કરે છે.

ઘઉં

ત્વચા સંબંધિત સમસ્યાઓમાં પણ ઘઉં ખાવાનું ટાળવું જોઈએ. ખરજવું અને સોરાયસીસ જેવી સમસ્યાઓમાં ઘઉં ખાવા ત્વચા માટે નુકસાનકારક હોઈ શકે છે.ત્વચાના નિષ્ણાતો પણ તેને ખાવાની ના પાડે છે.

રિફાઇન્ડ સુગર

જો કે ખાંડ એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે, તેમાં પણ જ્યારે  ત્વચા સંબંધિત સમસ્યા હોય. તો ખાંડનું સેવન વિષથી કમ નુકસાનકારક નથી. ખરજવું અથવા સોરાયસિસમાં સુગરને સંપૂર્ણ અવોઇડ કરવી જોઇએ.  આવી સમસ્યાઓમાં ખાંડનું સેવન સંપૂર્ણપણે  ટાળવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે ત્વચાના રોગમાં ઈંડા, સી ફૂડ, ફિશ અને  બદામ પણ ન ખાવી જોઇએ. ડાયટમાંથી આ વસ્તુઓને બાકાત રાખીને, તમે ત્વચાની સમસ્યાઓથી બચી શકો છો અને તેનો ઝડપથી ઈલાજ કરી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget