શોધખોળ કરો

Uric Acid: યુરિક એસિડ વધવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણો,જાણો તેને નિવારવાના ઉપાયો

Uric Acid: આજના સમયમાં લોકો સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી સમસ્યાઓથી પરેશાન છે, જેમાં યુરિક એસિડનું વધવું પણ સામાન્ય છે. યુરિક એસિડ વધવા પર શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે.

Uric Acid: આજના સમયમાં લોકો સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી સમસ્યાઓથી પરેશાન છે, જેમાં યુરિક એસિડનું વધવું પણ સામાન્ય છે. યુરિક એસિડ વધવા પર શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. તેને નિયંત્રિત કરવા માટે લોકો દવાઓનું સેવન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક સરળ ઉપાયો દ્વારા યુરિક એસિડને નિયંત્રિત કરી શકાય છે?

યુરિક એસિડનું વધવું આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, પરંતુ જો તેને સમયસર ઓળખવામાં ન આવે તો તે 'ગાઉટ' (સંધિવા) અથવા કિડની સ્ટોન જેવી ગંભીર સમસ્યાઓનું સ્વરૂપ લઈ શકે છે. યુરિક એસિડ આપણા શરીરમાં બનતું એક વેસ્ટ પ્રોડક્ટ અથવા કચરો છે. તે ત્યારે બને છે જ્યારે આપણું શરીર 'પ્યુરિન' નામના કેમિકલને તોડે છે. પ્યુરિન આપણા શરીરમાં કુદરતી રીતે પણ જોવા મળે છે અને અમુક ખાસ ખાદ્યપદાર્થો જેવા કે- રેડ મીટ, કઠોળ, સીફૂડ અને દારૂમાં પણ હોય છે. જ્યારે શરીર આ પ્યુરિનને પચાવે છે, ત્યારે બાય-પ્રોડક્ટ તરીકે યુરિક એસિડ બને છે. સામાન્ય રીતે, આ યુરિક એસિડ લોહીમાં ભળી જાય છે, કિડની સુધી પહોંચે છે અને પેશાબ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે યુરિક એસિડ વધવાથી શરીરમાં ઘણા પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે? ચાલો જાણીએ કે તેના લક્ષણો શું છે અને તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે.

યુરિક એસિડ વધવા પર શરીરમાં જોવા મળે છે આ લક્ષણો
યુરિક એસિડનું પ્રમાણ વધુ પડતું વધવા લાગે છે, ત્યારે કિડની તેને યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી. આ  સ્થિતિમાં યુરિક એસિડના ક્રિસ્ટલ શરીરના સાંધામાં જમા થવા લાગે છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ થાય છે.  યુરિક એસિડના લક્ષણોને સમયસર ઓળખીને તેને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવે છે. યુરિક એસિડનું પ્રમાણ વધુ હોવાથી ગાઉટ અને કિડનીમાં પથરી થવાની શક્યતાઓ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, અહીં જાણો કે વધુ યુરિક એસિડને કારણે શરીરમાં કયા લક્ષણો દેખાય છે અને આ યુરિક એસિડને કેવી રીતે ઘટાડી શકાય છે.

હાથ અને પગના સાંધામાં દુખાવો

યુરિક એસિડમાં હાથ અને પગના સાંધામાં દુખાવો શરૂ થાય છે.  સોજા થાય છે, કિડનીમાં દુખાવો શરૂ થાય છે, પેશાબ કરતી વખતે દુખાવો થઈ શકે છે, પેશાબમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આ સાથે જ શરીરમાં નબળાઈ અનુભવવી, શરીરમાં દુખાવો અને થાક લાગે છે. 

કિડની સ્ટોનની સમસ્યા
પગમાં સોજો આવવાથી ચાલવામાં તકલીફ પડે છે. તેમજ કિડની સ્ટોનની સમસ્યા થાય છે. યુરિક એસિડ કેમ વધે છે ? યુરિક એસિડ વધવાના ઘણા કારણો હોઈ શકે છે. પ્યુરીનથી ભરપૂર ખોરાક ખાવાથી શરીરમાં યુરિક એસિડ વધવા લાગે છે. પૂરતું પાણી ન પીવાથી ડિહાઇડ્રેશન થાય છે અને તેના કારણે કિડનીને યુરિક એસિડને ફિલ્ટર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

એપલ સાઇડર વિનેગર

યુરિક એસિડની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે એપલ સાઇડર વિનેગરના સેવનથી યુરિક એસિડની સમસ્યા ઓછી કરી શકો છો. આ સિવાય  આદુનું સેવન યુરિક એસિડ ઘટાડવામાં પણ અસરકારક છે.

હળદરનું પાણી

હાઈ યુરિક એસિડ ઘટાડવા માટે હળદરનું પાણી પી શકાય છે. ઠંડાને બદલે ગરમ લીંબુ પાણી પીવામાં આવે તો ગંદુ યુરિક એસિડ ફિલ્ટર થઈને બહાર આવે છે. આ માટે તમે લીંબુના રસને ગરમ પાણીમાં નીચોવીને પી શકો છો. ચેરીનો રસ પીવાથી યુરિક એસિડના ઉચ્ચ સ્તરને ઘટાડવામાં પણ અસર જોવા મળે છે. ફાઈબરથી ભરપૂર ઓટ્સનું સેવન ઉચ્ચ યુરિક એસિડને ઘટાડવામાં પણ મદદ કરે છે. 

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વજન ઘટાડવા માટે શું વધુ બેસ્ટ છે: ગ્રીન ટી કે બ્લેક કોફી? અહીં સમજો આખું ગણિત
વજન ઘટાડવા માટે શું વધુ બેસ્ટ છે: ગ્રીન ટી કે બ્લેક કોફી? અહીં સમજો આખું ગણિત
Loneliness Heart Disease Risks: પુખ્ત વયના લોકોમાં એકલતાથી હૃદય રોગનું જોખમ, ચોંકાવી દેશે આ રિપોર્ટ
Loneliness Heart Disease Risks: પુખ્ત વયના લોકોમાં એકલતાથી હૃદય રોગનું જોખમ, ચોંકાવી દેશે આ રિપોર્ટ
અલસીનું પાણી પીવાથી શું થાય? વજન ઘટાડવા ઉપરાંત અનેક સમસ્યાઓમાં મદદરૂપ
અલસીનું પાણી પીવાથી શું થાય? વજન ઘટાડવા ઉપરાંત અનેક સમસ્યાઓમાં મદદરૂપ
Mouth Breathing Effects: શું તમને પણ સવારે ઉઠીને થાક લાગે છે? આ આદતને કારણે થઈ શકે છે આ સમસ્યા
Mouth Breathing Effects: શું તમને પણ સવારે ઉઠીને થાક લાગે છે? આ આદતને કારણે થઈ શકે છે આ સમસ્યા
Advertisement

વિડિઓઝ

Ahmedabad Congress : ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખને લાફો મારવાના પ્રયાસથી હડકંપ
Ahmedabad News: અમદાવાદમાં એમડી ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઈમ્રબ્રાંચની ટીમ પર હુમલો
Gujarat Heat Wave: આગ વરસાવતી ગરમી માટે રહેજો તૈયાર... હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી
PM Modi To Address Nation: PM મોદી આજે રાત્રે 8.30 વાગ્યે કરશે રાષ્ટ્રને સંબોધન | abp Asmita
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR, બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક
રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR, બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક
કાલથી વાતાવરણ પલટાશે, આગામી 72 કલાકમાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે, હવામાન વિભાગની માવઠાની આગાહી
કાલથી વાતાવરણ પલટાશે, આગામી 72 કલાકમાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે, હવામાન વિભાગની માવઠાની આગાહી
મહિલા અનામત બિલના પરાજય બાદ સંજય રાઉતનું મોટું નિવેદન:
મહિલા અનામત બિલના પરાજય બાદ સંજય રાઉતનું મોટું નિવેદન: "રાહુલ ગાંધીએ દેશની લોકશાહી....."
PM મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, શું મહિલા અનામત અંગે પોતાના વિચારો જણાવશે?
PM મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, શું મહિલા અનામત અંગે પોતાના વિચારો જણાવશે?
PM Modi Address To Nation: રાષ્ટ્રના નામે સંબોધને ક્યારે ક્યારે દેશના લોકોને ચોંકાવ્યા? જાણો નેહરુથી લઈ મોદી સુધીનો ઈતિહાસ
PM Modi Address To Nation: રાષ્ટ્રના નામે સંબોધને ક્યારે ક્યારે દેશના લોકોને ચોંકાવ્યા? જાણો નેહરુથી લઈ મોદી સુધીનો ઈતિહાસ
Embed widget