શોધખોળ કરો

બુલેટની સ્પીડમાં વધશે વિટામિન B12, આજે જ ડાયેટમાં સામેલ કરો આ દાળ 

વિટામિન B12 એક એવું પોષક તત્વ છે જે આપણા શરીરમાં લાલ રક્તકણો બનાવવા આપણી નર્વસ સિસ્ટમના યોગ્ય કાર્ય અને DNA સંશ્લેષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Vitamin B12 Deficiency: વિટામિન B12 એક એવું પોષક તત્વ છે જે આપણા શરીરમાં લાલ રક્તકણો બનાવવા આપણી નર્વસ સિસ્ટમના યોગ્ય કાર્ય અને DNA સંશ્લેષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શરીરમાં તેની ઉણપ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. જેમ કે થાક, નબળાઈ, એનિમિયા, યાદશક્તિમાં ઘટાડો. આ વિટામિન આપણા શરીરમાં જાતે ઉત્પન્ન થતું નથી, તેથી આપણે તેને બનાવવા માટે બાહ્ય સ્ત્રોતોની મદદ લેવી પડે છે.  વિટામિન B12 આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે, તેની ઉણપ હોય તો શરીરમાં કેટલાક સંકેત જોવા મળે છે. 

વિટામિન B12 ના શ્રેષ્ઠ કુદરતી સ્ત્રોત વિશે વાત કરીએ તો તે માંસ, માછલી, ઈંડા અને ડેરી ઉત્પાદનો જેવા પ્રાણી ઉત્પાદનોમાંથી મળે છે. પરંતુ જે લોકો શુદ્ધ શાકાહારી છે તેમના માટે આ પોષક તત્વની ઉણપને પૂર્ણ કરવી થોડી મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એક એવી કઠોળ વિશે જણાવીશું જેમાં તે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. અમે મગની દાળ વિશે વાત કરી રહ્યા છીએ, જે વિટામિન B12 ની ઉણપને દૂર કરવામાં મદદ કરી શકે છે. 

મગની દાળ માત્ર પોષક તત્વોથી ભરપૂર નથી પણ ખાવામાં પણ હળવી અને પચવામાં પણ ખૂબ જ સરળ છે. તેમાં પ્રોટીન, ફાઇબર, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોલેટ જેવા પોષક તત્વો હોય છે. મગની દાળ વિટામિન-B12 ના શોષણ અને ઉપયોગને સુધારવામાં મદદ કરી શકે છે.

વિટામિન B12 ની ઉણપને કેવી રીતે દૂર કરવી

તમારા આહાર અને જીવનશૈલીમાં સુધારો કરવાથી વિટામિન B12 ની ઉણપને દૂર કરી શકાય છે. મગની દાળ શરીરમાં આ વિટામિનની ઉણપને પૂર્ણ કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે મગની દાળનું પાણી પીવાથી આ વિટામિન B12 ની ઉણપને પૂર્ણ કરવામાં મદદ મળી શકે છે. 

આહારમાં મગની દાળનો સમાવેશ કેવી રીતે કરવો

તમે મગની દાળની ખીચડી અથવા તેના સૂપ બનાવીને તેનું સેવન કરી શકો છો.

તમે મગની દાળનો ઉપયોગ દાળ-ભાત, પરાઠા અથવા હલવા તરીકે કરી શકો છો.

તમે મગની દાળનો ઉપયોગ  ઢોસા બનાવીને કરી શકો છો.

તમે તમારા આહારમાં ફણગાવેલા મગની દાળનો પણ સમાવેશ કરી શકો છો. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Embed widget