શોધખોળ કરો

Heat Wave: આકરા તાપમાંથી ઘરે આવ્યા બાદ કેટલા સમય પછી પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો?

જો તમારે સ્વસ્થ રહેવું હોય તો કોઈપણ ઋતુમાં પુષ્કળ પાણી પીવો. ઉનાળામાં વધુ પાણી પીવું જોઈએ કારણ કે ગરમી વધવાથી શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે.

જો તમારે સ્વસ્થ રહેવું હોય તો કોઈપણ ઋતુમાં પુષ્કળ પાણી પીવો. ઉનાળામાં વધુ પાણી પીવું જોઈએ કારણ કે ગરમી વધવાથી શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે. આવી સ્થિતિમાં શરીરને ઠંડુ રાખવા માટે પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આજે અમે વાત કરીશું કે જો તમે આકરા તાપમાંથી ઘરે પાછા ફર્યા હોવ તો તમારે કેટલા સમય પછી પાણી પીવું જોઈએ?

સાથે આપણે ખૂબ ઠંડુ પાણી પીવાનું ટાળવા વિશે પણ વાત કરીશું. શરીરમાં પાણીની ઉણપ ના થાય તે માટે સમય સમય પર પાણી પીવું ખૂબ જ જરૂરી છે. તડકામાંથી ઘરે પાછા ફર્યા પછી તરત જ પાણી પીવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. 

તડકામાં ઘરે પરત આવ્યા બાદ કેટલા સમય પછી પાણી પીવું જોઈએ?

ઉનાળામાં વધારે સમય સુધી તડકામાં રહેવાને કારણે કોઈપણ વ્યક્તિ ડિહાઈડ્રેશનનો શિકાર બની શકે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે તમે સમયાંતરે પાણી પીતા રહો. તડકામાંથી ઘરે આવ્યા પછી તરત જ પાણી ન પીવું જોઇએ કારણ કે તેનાથી શરદી અને ઉધરસની સમસ્યા વધી શકે છે. આજે આ લેખ દ્વારા અમે તમને પાણી પીવાની સાચી રીત અને તડકામાંથી ઘરે આવ્યા પછી કેટલી મિનિટ પછી પાણી પીવું જોઈએ તે જણાવીશું. આ વિશે વિગતવાર સમજાવશે.

તડકામાંથી આવ્યા પછી તરત જ પાણી ન પીવું જોઇએ. તેના બદલે થોડો સમય સામાન્ય તાપમાનમાં બેસો. જ્યારે તમારા શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય ત્યારે જ પાણી પીવો. જો તમે ગરમ હવામાનમાંથી ઘરે આવ્યા પછી તરત જ પાણી પી લો તો તમને શરદી-ખાંસીની સમસ્યા થઈ શકે છે.

શરદી અને ચેપનું જોખમ વધે છે

જો તમે લાંબા સમય સુધી તડકામાં રહો છો તો ત્યાંથી પાછા ફર્યાના 15 મિનિટ પછી જ પાણી પીવો. જ્યારે તમે પાણી મોડું પીઓ છો, ત્યારે શરદી, ચેપ અને ચક્કર આવવાનું જોખમ રહેતું નથી. તડકામાંથી પાછા ફર્યા પછી તમારે ખૂબ ઠંડુ પાણી ન પીવાનો પ્રયાસ કરવો જોઈએ. તેનાથી તાવ, ઉલ્ટી, શરદી અને ઉધરસ થઈ શકે છે.

તડકામાંથી ઘરે પાછા ફર્યા પછી પાણી પીવાની સાચી રીત

કાળઝાળ ગરમીમાં ઘરે આવ્યા પછી થોડો સમય આરામ કરો. શરીર ઠંડુ થાય ત્યારે જ પાણી પીવો.

હૂંફાળું પાણી પીવો

અચાનક ઠંડુ પાણી પીવાનું ટાળો. ગરમ અને નવશેકું પાણી પીવો, તેનાથી તમારું શરીર નિયંત્રણમાં રહે છે અને પાચનક્રિયા પણ સારી રહે છે.

ધીમે ધીમે પાણી પીતા રહો. એક જ વારમાં વધારે પાણી ન પીવો. તેના બદલે ઓછું પાણી પીવો. તેનાથી તમારા શરીરને પર્યાપ્ત માત્રામાં પાણી મળે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
Embed widget