શોધખોળ કરો

Weight Loss Tips: ડાયટિંગ અને એક્સરસાઇઝ વિના પણ ઘટી શકે છે વજન, આ સરળ ટિપ્સ અપનાવો

Weight Loss Tips: બદલાતી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે લોકો મેદસ્વી બની રહ્યા છે. ચરબીનું પ્રમાણ વધવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તેનાથી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હ્રદય રોગ અને અન્ય રોગોનું જોખમ વધી જાય છે.

Weight Loss Tips:  બદલાતી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે લોકો મેદસ્વી બની રહ્યા છે. ચરબીનું પ્રમાણ વધવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તેનાથી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હ્રદય રોગ અને અન્ય રોગોનું જોખમ વધી જાય છે.

વજન ઘટાડવા માટે લોકો અલગ-અલગ ઉપાયો અજમાવતા હોય છે. કેટલાક લોકો ડાયેટિંગ કરે છે તો ઘણા લોકો જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે. પરંતુ તમે કસરત અને ડાયેટિંગ વગર પણ વજન ઘટાડી શકો છો. આ માટે તમારે જીવનશૈલી પર ધ્યાન આપવાની જરૂર છે. આવો જાણીએ કેવી રીતે વજન ઓછું કરવું.

ફાઇબર સમૃદ્ધ ફૂડ ખાવો

ફાઈબરથી ભરપૂર ખોરાક ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેના કારણે જલ્દી ભૂખ નથી લાગતી. જો તમારે વજન ઓછું કરવું હોય તો ફાઈબરયુક્ત ખોરાકને આહારમાં સામેલ કરો. ઉદાહરણ તરીકે, પાલક, કઠોળ, બાજરી, નારંગી, સફરજન, કાચા કેળા વગેરેનો આહારમાં સમાવેશ કરી શકાય.

બ્રેકફાસ્ટ સ્કિપ ન કરો

ઘણા લોકો ઉતાવળમાં નાસ્તો છોડી દે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તેનાથી વજન પણ વધી શકે છે. જો તમે સ્થૂળતા ઘટાડવા માંગતા હોવ તો પૌષ્ટિક નાસ્તો કરો. સવારના નાસ્તામાં ઓટમીલ, પોહા, મગની દાળ ચિલ્લા, દહીં વગેરેનો સમાવેશ કરી શકાય છે.

ઓવર ઇટિંગથી બચો

વજન ઘટાડવા માટે, તમે થોડા થોડા સમયના અંતરે ઓછી માત્રામાં  હેલ્ધી  ફૂડ લઇ શકો છો.એક  સમયે જ ઓવરઇટિંગ કરી લેવાની આદત વજન  વધારે  છે.

પૂરતી ઊંઘ લો અને તણાવ ટાળો

જો તમે ઓછી ઊંઘ લો છો તો સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર, ઉંઘ ન આવવાથી સ્થૂળતાનો ખતરો વધી શકે છે. દરરોજ 7-8 કલાકની પૂરતી ઊંઘ લો. તણાવથી બચવા માટે તમે યોગ અથવા ધ્યાન કરી શકો છો.

પુષ્કળ પાણી પીવો

પૂરતું પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે. તે મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. પાણી પીવાથી ભૂખ પણ ઓછી લાગે છે. જેના કારણે વજન ઓછું કરવામાં સરળતા રહે છે.

ઓછી મીઠાઈઓ ખાઓ

વજન ઘટાડવા માટે, મીઠાઈને તદન બંધ કરી દો. સ્વીટમાં હાઇ કેલેરી હોય છે.  જેના કારણે શરીરમાં ચરબી વધે છે. સ્થૂળતા ઘટાડવા માટે, સોફ્ટ ડ્રિંક્સ, મીઠાઈઓ, કેક, કેન્ડી વગેરે જેવી વસ્તુઓ ખાવાનું ટાળો.

 Disclaimer:: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા કે દવા નુસખા કે ઉપાયને અમલમાં મૂકતા પહેલા, જે તે વિષય  સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Early pregnancy માં કેમ ન ખાવું જોઈએ પપૈયું-અનાનસ, કેવી રીતે બની શકે છે ગર્ભપાતનું કારણ?
Early pregnancy માં કેમ ન ખાવું જોઈએ પપૈયું-અનાનસ, કેવી રીતે બની શકે છે ગર્ભપાતનું કારણ?
શરીરમાં આ 5 લક્ષણ દેખાય તો થઈ જાવ એલર્ટ, હોઈ શકે છે સર્વાઈકલ પેઈન
શરીરમાં આ 5 લક્ષણ દેખાય તો થઈ જાવ એલર્ટ, હોઈ શકે છે સર્વાઈકલ પેઈન
Health Tips: શું આપને વારંવાર આ કામ કરવાની છે આદત, તો સાવધાન આ ડિસઓર્ડરના છે લક્ષણો
Health Tips: શું આપને વારંવાર આ કામ કરવાની છે આદત, તો સાવધાન આ ડિસઓર્ડરના છે લક્ષણો
Health Alert: મોંમાં વારંવાર થતી આ સમસ્યાને અવગણશો નહિ, આ ગંભીર બીમારના હોઇ શકે લક્ષણ
Health Alert: મોંમાં વારંવાર થતી આ સમસ્યાને અવગણશો નહિ, આ ગંભીર બીમારના હોઇ શકે લક્ષણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
Embed widget