શોધખોળ કરો

Skin care : ચહેરા પરની કરચલીઓ ઓછી કરવા માટેના આ છે સરળ કારગર ઉપાય

વધતી ઉંમર સાથે કરચલીઓ સામાન્ય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કરચલીઓથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

Wrinkles Home Remedy: વધતી ઉંમર સાથે કરચલીઓ સામાન્ય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કરચલીઓથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

વધતી ઉંમર સાથે કરચલીઓ સામાન્ય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કરચલીઓથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

આકરો તાપ, ઠંડી, ભેજવાળું વાતાવરણ,ધૂમ્રપાન અને પ્રદૂષણ સહિતની બાબતોની સીધી સ્કિન પર અસર થાય છે. જો ઉંમર સાથે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે તો તે સ્વાભાવિક છે પરંતુ 30 વર્ષ બાદ જ આવું થવું સામાન્ય નથી. જો આપને પણ નાની ઉંમરમાં જ સ્કિન પર ઝુરીયા આવી ગઇ હોય તો આ ઉપાયથી દૂર કરી શકાય છે.

ફેસને ડ્રાઇનેસથી બચાવો

તમારા ચહેરાને કરચલીઓથી બચાવવા માટે સૌથી જરૂરી છે કે તમે તમારા ચહેરાને ડ્રાઇનેસને દૂર કરો.  શુષ્કતા ટાળવા માટે, ચહેરાને દિવસમાં ઓછામાં ઓછા બે વાર સ્વચ્છ પાણીથી ધોવા અને મોઇશ્ચરાઇઝ કરવું મહત્વપૂર્ણ છે. ચહેરો સાફ કરવા માટે માત્ર હળવા ક્લીંઝરનો ઉપયોગ કરો. જો તમે તડકામાં બહાર નીકળો છો, તો સનસ્ક્રીન લગાવો અને ચહેરાને સંપૂર્ણપણે ઢાંકીને તડકામાં જાવ.

હેલ્ધી ડાઇટ લો

ડાયટની સીધી અસર ચહેરાની ત્વચા પર પડે છે, તેથી કરચલીઓથી બચવા માટે સારો આહાર લેવો પણ ખૂબ જ જરૂરી છે. તમારા આહારમાં બને ત્યાં સુધી તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. ભોજન સાથે સલાડ અને દહીં ખાઓ. સવારના નાસ્તામાં ડ્રાયફ્રુટ્સ ખાઓ અને દિવસભર પુષ્કળ પાણી પીઓ.

7થી8 કલાક ઊંઘ લો

ગ્લોઈંગ અને સારી ત્વચા માટે પૂરતી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. રાત્રે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લો, કારણ કે ગાઢ ઊંઘ સ્કિનને  રિપેર કરવામાં કરવામાં મદદ કરે છે. અપૂરતી ઊંઘને ​​કારણે ત્વચા પર અકાળે કરચલીઓ પડવા લાગે છે.

તણાવથી બચો

તણાવ તમારી ત્વચા તેમજ આખા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. તણાવને બને તેટલું પોતાનાથી દૂર રાખો. નિષ્ણાતોના મતે, જ્યારે તમે વધુ તણાવમાં હોવ છો, ત્યારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધુ બને છે, જે કોલેજનને તોડે છે, જ્યારે કોલેજન ત્વચાને ચમકદાર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોલેજન તૂટતાં સ્કિન ઢીલી પડવા લાગે છે અને તેમાં કરચલી થવા લાગે છે. જેથી સ્કિનની હેલ્થ માટે સ્ટ્રેસ ફ્રી રહેવું પણ જરૂરી છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
Embed widget