શોધખોળ કરો

Skin care : ચહેરા પરની કરચલીઓ ઓછી કરવા માટેના આ છે સરળ કારગર ઉપાય

વધતી ઉંમર સાથે કરચલીઓ સામાન્ય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કરચલીઓથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

Wrinkles Home Remedy: વધતી ઉંમર સાથે કરચલીઓ સામાન્ય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કરચલીઓથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

વધતી ઉંમર સાથે કરચલીઓ સામાન્ય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કરચલીઓથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

આકરો તાપ, ઠંડી, ભેજવાળું વાતાવરણ,ધૂમ્રપાન અને પ્રદૂષણ સહિતની બાબતોની સીધી સ્કિન પર અસર થાય છે. જો ઉંમર સાથે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે તો તે સ્વાભાવિક છે પરંતુ 30 વર્ષ બાદ જ આવું થવું સામાન્ય નથી. જો આપને પણ નાની ઉંમરમાં જ સ્કિન પર ઝુરીયા આવી ગઇ હોય તો આ ઉપાયથી દૂર કરી શકાય છે.

ફેસને ડ્રાઇનેસથી બચાવો

તમારા ચહેરાને કરચલીઓથી બચાવવા માટે સૌથી જરૂરી છે કે તમે તમારા ચહેરાને ડ્રાઇનેસને દૂર કરો.  શુષ્કતા ટાળવા માટે, ચહેરાને દિવસમાં ઓછામાં ઓછા બે વાર સ્વચ્છ પાણીથી ધોવા અને મોઇશ્ચરાઇઝ કરવું મહત્વપૂર્ણ છે. ચહેરો સાફ કરવા માટે માત્ર હળવા ક્લીંઝરનો ઉપયોગ કરો. જો તમે તડકામાં બહાર નીકળો છો, તો સનસ્ક્રીન લગાવો અને ચહેરાને સંપૂર્ણપણે ઢાંકીને તડકામાં જાવ.

હેલ્ધી ડાઇટ લો

ડાયટની સીધી અસર ચહેરાની ત્વચા પર પડે છે, તેથી કરચલીઓથી બચવા માટે સારો આહાર લેવો પણ ખૂબ જ જરૂરી છે. તમારા આહારમાં બને ત્યાં સુધી તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. ભોજન સાથે સલાડ અને દહીં ખાઓ. સવારના નાસ્તામાં ડ્રાયફ્રુટ્સ ખાઓ અને દિવસભર પુષ્કળ પાણી પીઓ.

7થી8 કલાક ઊંઘ લો

ગ્લોઈંગ અને સારી ત્વચા માટે પૂરતી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. રાત્રે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લો, કારણ કે ગાઢ ઊંઘ સ્કિનને  રિપેર કરવામાં કરવામાં મદદ કરે છે. અપૂરતી ઊંઘને ​​કારણે ત્વચા પર અકાળે કરચલીઓ પડવા લાગે છે.

તણાવથી બચો

તણાવ તમારી ત્વચા તેમજ આખા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. તણાવને બને તેટલું પોતાનાથી દૂર રાખો. નિષ્ણાતોના મતે, જ્યારે તમે વધુ તણાવમાં હોવ છો, ત્યારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધુ બને છે, જે કોલેજનને તોડે છે, જ્યારે કોલેજન ત્વચાને ચમકદાર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોલેજન તૂટતાં સ્કિન ઢીલી પડવા લાગે છે અને તેમાં કરચલી થવા લાગે છે. જેથી સ્કિનની હેલ્થ માટે સ્ટ્રેસ ફ્રી રહેવું પણ જરૂરી છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘૂળેટીમાં રંગોની મોજ માણતા પહેલા અને પછી આ રીતે કરો સ્કિન કેર, નિષ્ણાતે આપી ટિપ્સ
ઘૂળેટીમાં રંગોની મોજ માણતા પહેલા અને પછી આ રીતે કરો સ્કિન કેર, નિષ્ણાતે આપી ટિપ્સ
સાવધાન! સ્તન કેન્સરના કેસમાં દર વર્ષે 6% નો વધારો, ICMR એ આ 2 આદતોને ગણાવી જોખમી
સાવધાન! સ્તન કેન્સરના કેસમાં દર વર્ષે 6% નો વધારો, ICMR એ આ 2 આદતોને ગણાવી જોખમી
20sમાં પણ કપલ્સ કેમ કરી રહ્યાં છે ફર્ટિલિટીના પ્રોબ્લેમનો સામનો, જાણો શું કહે છે એક્સ્પર્ટ
20sમાં પણ કપલ્સ કેમ કરી રહ્યાં છે ફર્ટિલિટીના પ્રોબ્લેમનો સામનો, જાણો શું કહે છે એક્સ્પર્ટ
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?
નવજાત શિશુ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી, જાણો નિષ્ણાતો શું કહે છે?

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું,
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું, "આ હત્યા..."
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Embed widget