શોધખોળ કરો

Neem Water Bath: લીમડાના પાનથી સ્નાન કરવાના એક નહીં અનેક છે ફાયદા, આ છે સાચી રીત

લીમડાની તાસીર ઠંડી હોવાના કારણે ઉનાળા અને ચોમાસાની ઋતુમાં તેનાથી સ્નાન કરવું ફાયદામંદ હોય છે. આ પાણીથી સ્નાન કરવાથી માત્ર ત્વચા સાથે જોડાયેલી જ નહીં પરંતુ વાળની સમસ્યા પણ દૂર થઈ શકે છે.

Benefits of taking bath of neem leaves: વરસાદની મોસમમાં રોગો અને ચેપનું જોખમ વધારે છે. આ ઋતુમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ થાય છે. પરસેવાથી બળતરા, ધાધર, ખંજવાળ જેવી સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં જો નહાવાના પાણીમાં લીમડાના પાન નાખવામાં આવે તો વ્યક્તિ આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે.

લીમડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા ઉપરાંત ઘણી રીતે ફાયદાકારક છે. આનાથી આંખ અને વાળની ​​સમસ્યા પણ દૂર કરી શકાય છે. ચાલો જાણીએ તેના ફાયદા.

લીમડાના પાણીથી સ્નાન કરવાની સાચી રીત

સૌ પ્રથમ લીમડાના લીલા પાન લો અને જ્યાં સુધી પાંદડાનો રંગ ઉતરી ન જાય તથા પાણી લીલું દેખાવા લાગે ત્યાં સુધી ઉકાળો. આ પછી, તેને કોટનના કપડાથી સારી રીતે ગાળી લો અને તેને નહાવાના પાણીમાં મિક્સ કરો. આ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે-ત્રણ વખત આમ કરો કરો. લીમડાના પાણીથી સ્નાન કરતી વખતે શરીરને હળવા હાથે ઘસો. તેનાથી ત્વચા હાઇડ્રેટ થશે, તેને પોષણ મળશે અને તેનાથી સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે. જો તમે ઈચ્છો તો લીમડા પાનની સાથે એલોવેરા અને તુલસીના પાનને પણ ઉકાળી શકો છો.

લીમડાના પાણીથી સ્નાન કરવાના 5 ફાયદા

ખીલમાંથી મળે છે છુટકારો

લીમડાના પાણીથી સ્નાન કરવાથી ખીલની સમસ્યા દૂર થાય છે અને ચહેરા પર ચમક પણ આવે છે. જો ફોલ્લીઓ અને ડાઘ તમને પરેશાન કરતા હોય તો લીમડાના પાણીથી ચહેરો ધોઈ લો. તેમાં કુદરતી ચમક હશે અને તાજી દેખાશે.

ડેન્ડ્રફ અને જૂથી છુટકારો

જો તમે ડેન્ડ્રફ કે શુષ્ક વાળ અથવા જૂથી પરેશાન છો તો લીમડાના પાણીથી સ્નાન કરવાથી ફાયદો થઈ શકે છે. તેનાથી નિર્જીવ વાળમાં જીવન અને ચમક આવે છે. લીમડાના પાણીથી વાળ ધોતી વખતે શેમ્પૂ કરવાની જરૂર નથી. તેનાથી જૂની સમસ્યામાંથી પણ રાહત મળી શકે છે.

આંખો માટે ફાયદાકારક

જો તમને આંખમાં ઈન્ફેક્શન હોય તો લીમડાના પાણીથી સમસ્યા દૂર કરી શકાય છે. લીમડા પાન વાળા પાણીથી અને આંખો ધોવાથી ઈન્ફેક્શન, નેત્રસ્તર દાહ એટલે કે આંખોમાં લાલાશ, આંખોમાં સોજો જેવી સમસ્યાઓ મટે છે.

શરીર પરની ફોડલી અને ચકામાની સમસ્યામાં રાહત

જે લોકો ફોલ્લીઓ અને પિમ્પલ્સથી પરેશાન છે, તેમના માટે લીમડાના પાનના પાણીથી સ્નાન કરવું એ રામબાણથી ઓછું નથી. લીમડામાં પ્રાકૃતિક એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે, જે ફોડલી અને ચકામાની સમસ્યામાં રાહત આપે છે.

પરસેવાની દુર્ગંધ દૂર થઈ જશે

ગરમ અને ભેજવાળા હવામાનમાં, પરસેવાની દુર્ગંધ ઘણીવાર સમસ્યાઓ ઊભી કરે છે. આનું કારણ શરીરમાં બેક્ટેરિયાનું ઉત્પાદન છે. આવી સ્થિતિમાં લીમડાના પાનથી સ્નાન કરવાથી ફાયદો થઈ શકે છે. આમ કરવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
Embed widget