શોધખોળ કરો

Neem Water Bath: લીમડાના પાનથી સ્નાન કરવાના એક નહીં અનેક છે ફાયદા, આ છે સાચી રીત

લીમડાની તાસીર ઠંડી હોવાના કારણે ઉનાળા અને ચોમાસાની ઋતુમાં તેનાથી સ્નાન કરવું ફાયદામંદ હોય છે. આ પાણીથી સ્નાન કરવાથી માત્ર ત્વચા સાથે જોડાયેલી જ નહીં પરંતુ વાળની સમસ્યા પણ દૂર થઈ શકે છે.

Benefits of taking bath of neem leaves: વરસાદની મોસમમાં રોગો અને ચેપનું જોખમ વધારે છે. આ ઋતુમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ થાય છે. પરસેવાથી બળતરા, ધાધર, ખંજવાળ જેવી સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં જો નહાવાના પાણીમાં લીમડાના પાન નાખવામાં આવે તો વ્યક્તિ આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે.

લીમડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા ઉપરાંત ઘણી રીતે ફાયદાકારક છે. આનાથી આંખ અને વાળની ​​સમસ્યા પણ દૂર કરી શકાય છે. ચાલો જાણીએ તેના ફાયદા.

લીમડાના પાણીથી સ્નાન કરવાની સાચી રીત

સૌ પ્રથમ લીમડાના લીલા પાન લો અને જ્યાં સુધી પાંદડાનો રંગ ઉતરી ન જાય તથા પાણી લીલું દેખાવા લાગે ત્યાં સુધી ઉકાળો. આ પછી, તેને કોટનના કપડાથી સારી રીતે ગાળી લો અને તેને નહાવાના પાણીમાં મિક્સ કરો. આ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે-ત્રણ વખત આમ કરો કરો. લીમડાના પાણીથી સ્નાન કરતી વખતે શરીરને હળવા હાથે ઘસો. તેનાથી ત્વચા હાઇડ્રેટ થશે, તેને પોષણ મળશે અને તેનાથી સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે. જો તમે ઈચ્છો તો લીમડા પાનની સાથે એલોવેરા અને તુલસીના પાનને પણ ઉકાળી શકો છો.

લીમડાના પાણીથી સ્નાન કરવાના 5 ફાયદા

ખીલમાંથી મળે છે છુટકારો

લીમડાના પાણીથી સ્નાન કરવાથી ખીલની સમસ્યા દૂર થાય છે અને ચહેરા પર ચમક પણ આવે છે. જો ફોલ્લીઓ અને ડાઘ તમને પરેશાન કરતા હોય તો લીમડાના પાણીથી ચહેરો ધોઈ લો. તેમાં કુદરતી ચમક હશે અને તાજી દેખાશે.

ડેન્ડ્રફ અને જૂથી છુટકારો

જો તમે ડેન્ડ્રફ કે શુષ્ક વાળ અથવા જૂથી પરેશાન છો તો લીમડાના પાણીથી સ્નાન કરવાથી ફાયદો થઈ શકે છે. તેનાથી નિર્જીવ વાળમાં જીવન અને ચમક આવે છે. લીમડાના પાણીથી વાળ ધોતી વખતે શેમ્પૂ કરવાની જરૂર નથી. તેનાથી જૂની સમસ્યામાંથી પણ રાહત મળી શકે છે.

આંખો માટે ફાયદાકારક

જો તમને આંખમાં ઈન્ફેક્શન હોય તો લીમડાના પાણીથી સમસ્યા દૂર કરી શકાય છે. લીમડા પાન વાળા પાણીથી અને આંખો ધોવાથી ઈન્ફેક્શન, નેત્રસ્તર દાહ એટલે કે આંખોમાં લાલાશ, આંખોમાં સોજો જેવી સમસ્યાઓ મટે છે.

શરીર પરની ફોડલી અને ચકામાની સમસ્યામાં રાહત

જે લોકો ફોલ્લીઓ અને પિમ્પલ્સથી પરેશાન છે, તેમના માટે લીમડાના પાનના પાણીથી સ્નાન કરવું એ રામબાણથી ઓછું નથી. લીમડામાં પ્રાકૃતિક એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે, જે ફોડલી અને ચકામાની સમસ્યામાં રાહત આપે છે.

પરસેવાની દુર્ગંધ દૂર થઈ જશે

ગરમ અને ભેજવાળા હવામાનમાં, પરસેવાની દુર્ગંધ ઘણીવાર સમસ્યાઓ ઊભી કરે છે. આનું કારણ શરીરમાં બેક્ટેરિયાનું ઉત્પાદન છે. આવી સ્થિતિમાં લીમડાના પાનથી સ્નાન કરવાથી ફાયદો થઈ શકે છે. આમ કરવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડSurat Stone Pelting Incident | સુરતના સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર!Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
Embed widget