શોધખોળ કરો

જમ્યા પછી તરત જ સૂઈ જવાની આદત છે તો સાવધાન, થઈ શકે છે આ ગંભીર બીમારીઓ

જમ્યા પછી તરત જ સૂઈ જવાથી શરીરને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે? આ લેખમાં આપણે વિગતવાર જાણીશું.

આખા દિવસની થાક પછી ઘણીવાર લોકો રાત્રે જમીને તરત જ પથારીમાં જતા રહે છે. પરંતુ સંશોધન મુજબ આવું કરવું બિલકુલ ખોટું છે. જમ્યા પછી તરત જ સૂઈ જવાથી શરીર પર ખરાબ અસર પડે છે. હવે તમે વિચારતા હશો કે આટલી નાની વાતની અસર શરીર પર પડે છે.

વાસ્તવમાં, જમ્યા પછી 10 મિનિટ સુધી ચાલવું ખૂબ જ જરૂરી છે કારણ કે આનાથી તમારા પેટમાં એસિડ બનતું નથી પરંતુ જો તમે તરત જ સૂઈ જાઓ છો તો આ પેટ માટે ગંભીર બીમારીનું કારણ બની શકે છે. નિષ્ણાત મુજબ રાત્રે ડિનર પછી ઓછામાં ઓછા અડધા કલાક જરૂર ચાલવું જોઈએ. આવો વિગતવાર જાણીએ જમ્યા પછી તરત જ સૂઈ જવાથી શરીરને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે?

જમ્યા પછી તરત જ સૂઈ જવાથી શરીરને આ બધી ગંભીર સમસ્યાઓ થઈ જાય છે

પાચનતંત્ર નબળું પડે છે: જમ્યા પછી તરત જ સૂઈ જવાથી પાચનતંત્ર પર તેની ખરાબ અસર પડે છે. આના કારણે ઊલટી, ઓડકાર અને બળતરાની સમસ્યા થઈ શકે છે.

અપચોની સમસ્યા: જમ્યા પછી તરત જ સૂઈ જવાથી અપચોની સમસ્યા થઈ શકે છે. આથી જમ્યા પછી અડધા કલાક બાદ જ પથારી પર જાઓ. અડધા કલાક સુધી ચાલવું આરોગ્ય માટે સારું હોય છે.

ઝડપથી વજન વધે છે: જમ્યા પછી સૂઈ જવાથી ઝડપથી વજન વધે છે. સાથે સાથે આનાથી મેટાબોલિઝમ પણ ધીમું થાય છે. આથી જો તમે પણ જમ્યા પછી આ ભૂલ કરી રહ્યા છો તો આજથી જ છોડી દો.

ઊંઘમાં તકલીફ થઈ શકે છે: રાત્રે જમ્યા પછી ક્યારેય તરત જ સૂવું ન જોઈએ. આનાથી સૂવામાં ઘણી વધારે તકલીફ થઈ શકે છે. વાસ્તવમાં, રાત્રે સૂતી વખતે એસિડ રિફ્લક્સ થાય છે. આનાથી પેટમાં એસિડ અને પિત્ત બનવા લાગે છે. જેનાથી ખોરાકની નળીમાં બળતરા થવા લાગે છે. આનાથી ઊંઘ આવવામાં ઘણી વધારે મુશ્કેલી થાય છે.

છાતીમાં બળતરા: જો તમે જમ્યા પછી ચાલવાને બદલે પથારી પર સૂઈ જાઓ છો તો આનાથી છાતીમાં બળતરા થઈ શકે છે.

પેટમાં એસિડનું બનવું: જમ્યા પછી તરત જ સૂઈ જવાથી પેટમાં એસિડ બનવા લાગે છે આનાથી તમને છાતીમાં બળતરા અને ગેસની સમસ્યા થઈ શકે છે.

લિવર માટે જોખમકારક છે: જ્યારે તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો ત્યારે તેની સીધી અસર લિવર પર પડે છે. લિવર પર ઘણો વધારે દબાવ પડે છે જેથી તે જલ્દી જલ્દી ખોરાક પચાવે. આના કારણે લિવરના કાર્યો પણ ઘણા વધારે પ્રભાવિત થાય છે.

ડિસ્ક્લેમર: સમાચારમાં આપેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. તમે કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
નહીં મળે RAC અને વેઈટિંગ, વંદે ભારત સ્લીપરમાં કેવી હશે ટિકિટ સિસ્ટમ?
નહીં મળે RAC અને વેઈટિંગ, વંદે ભારત સ્લીપરમાં કેવી હશે ટિકિટ સિસ્ટમ?
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
Embed widget