શોધખોળ કરો

જૈવિક ખેતીથી સૌર ઉર્જા સુધીઃ પર્યાવરણ સંરક્ષણમાં શું છે પતંજલિનું યોગદાન? જાણો

પતંજલિ આયુર્વેદનું કહેવું છે કે કંપની તેની પર્યાવરણને અનુકૂળ પહેલના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે

પતંજલિ આયુર્વેદનું કહેવું છે કે કંપની તેની પર્યાવરણને અનુકૂળ પહેલના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. પતંજલિનો દાવો છે કે સ્વામી રામદેવના નેતૃત્વમાં પતંજલિએ ફક્ત આયુર્વેદિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપ્યું નથી પરંતુ ટકાઉ કૃષિ, નવીનીકરણીય ઉર્જા અને કચરા વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં પણ નવીન પગલાં લીધાં છે. આ પહેલનો હેતુ પર્યાવરણ પર સકારાત્મક અસર પાડવા અને આવનારી પેઢીઓ માટે સ્વસ્થ ભવિષ્ય સુનિશ્ચિત કરવાનો છે.

ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન

પતંજલિએ કહ્યું હતું કે, "કંપનીએ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લીધાં છે. પતંજલિ ઓર્ગેનિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (PORI) દ્વારા કંપનીએ બાયો-ખાતર અને બાયો-પેસ્ટિસાઇડ્સ વિકસાવ્યા છે, જે રાસાયણિક ખાતરો પર નિર્ભરતા ઘટાડે છે. આ ઉત્પાદનો જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે અને પાકની ગુણવત્તામાં સુધારો કરે છે. PORI એ 8 રાજ્યોમાં 8413 ખેડૂતોને તાલીમ આપી છે, જેનાથી ઓર્ગેનિક ખેતી અપનાવવામાં મદદ મળી છે. આનાથી માટી, પાણી અને વાયુ પ્રદૂષણ ઓછું થયું છે, તેમજ જૈવવિવિધતાને પ્રોત્સાહન મળ્યું છે.''

સૌર ઉર્જામાં યોગદાન

પતંજલિ સૌર ઉર્જાના ક્ષેત્રમાં પણ સક્રિય છે. પતંજલિનો દાવો છે કે, ''કંપનીએ સોલાર પેનલ, ઇન્વર્ટર અને બેટરી જેવા ઉત્પાદનોને સસ્તું બનાવીને ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપ્યું છે. સ્વામી રામદેવનું સ્વપ્ન દરેક ગામ અને શહેરમાં 'પતંજલિ એનર્જી સેન્ટર્સ' સ્થાપિત કરવાનું છે, જે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરશે. આ પહેલ માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ ગ્રામીણ સમુદાયોને સસ્તી વીજળી પણ પૂરી પાડે છે.''

વેસ્ટ મેનેજમેન્ટમાં નવીનતા

પતંજલિએ કહ્યું, ''પતંજલિ યુનિવર્સિટીએ વેસ્ટ મેનેજમેન્ટ માટે એક અનોખી પહેલ શરૂ કરી છે, જ્યાં સૂકા કચરાને ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને ગાયના છાણમાંથી યજ્ઞ માટે પવિત્ર સામગ્રી તૈયાર કરવામાં આવે છે. આ પ્રાચીન જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનું અનોખું મિશ્રણ છે, જે કચરો ઘટાડવા અને ટકાઉ સામગ્રી બનાવવામાં મદદ કરે છે. આ પહેલ પર્યાવરણને સ્વચ્છ રાખવા ઉપરાંત સાંસ્કૃતિક મૂલ્યોને પણ પ્રોત્સાહન આપે છે.''

પાણી અને વૃક્ષારોપણ

પતંજલિનું કહેવું છે કે "કંપનીએ પાણી સંરક્ષણ અને વૃક્ષારોપણ જેવી પહેલોને પણ પ્રાથમિકતા આપી છે. કંપનીએ પાણી બચાવવાની તકનીકો અપનાવી છે અને મોટા પાયે વૃક્ષારોપણ ઝૂંબેશ હાથ ધરી છે. પર્યાવરણીય સંતુલન જાળવવા અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે આ પગલાં મહત્વપૂર્ણ છે.''

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fruit Cleaning Tips: કાળી દ્રાક્ષમાં વધુ જંતુનાશકો હોય છે કે લીલી દ્રાક્ષમાં? જાણો તેને સાફ કરવાની યોગ્ય રીત
Fruit Cleaning Tips: કાળી દ્રાક્ષમાં વધુ જંતુનાશકો હોય છે કે લીલી દ્રાક્ષમાં? જાણો તેને સાફ કરવાની યોગ્ય રીત
મહિલા દિવસ 2026: દરેક સ્ત્રીના ફોનમાં આ 3 એપ હોવી જ જોઈએ, જાણો કઈ છે અને કેમ?
મહિલા દિવસ 2026: દરેક સ્ત્રીના ફોનમાં આ 3 એપ હોવી જ જોઈએ, જાણો કઈ છે અને કેમ?
Health Tips: પગમાં દેખાઈ આ 7 લક્ષણો તો તાત્કાલિક કરો ડૉક્ટરનો સંપર્ક, નહીં તો ડેમેજ થઈ જશે લિવર
Health Tips: પગમાં દેખાઈ આ 7 લક્ષણો તો તાત્કાલિક કરો ડૉક્ટરનો સંપર્ક, નહીં તો ડેમેજ થઈ જશે લિવર
High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો
High Cholesterol: આ બીમારીમાં પણ રાહત આપે છે કોલેસ્ટ્રોલની દવા, નવા અભ્યાસમાં મોટો ખુલાસો

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?
Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?
Embed widget