શોધખોળ કરો

Side Effects Of Cold Water: ઠંડું પાણી પીવાથી થતાં નુકસાન જાણીને આપ ચૌંકી જશો

Side Effects Of Cold Water: વધુ પડતું ઠંડુ પાણી પીવાની મગજ પર વિપરિત અસર થાય છે. આમાં, ઠંડુ પાણી કરોડરજ્જુની સંવેદનશીલ ચેતાને ઠંડુ કરે છે, જેની મગજ પર વિપરિત અસર થાય છે

Side Effects Of Cold Water:વધુ પડતું ઠંડુ પાણી પીવાની મગજ પર  વિપરિત અસર થાય છે. ઠંડા પાણીથી મગજ ફ્રીજ થઇ જાય છે.  આમાં, ઠંડુ પાણી કરોડરજ્જુની સંવેદનશીલ ચેતાને ઠંડુ કરે છે, જેની  મગજ પર  વિપરિત અસર  થાય  છે

ઉનાળાની ઋતુમાં ગમે તેટલું પાણી પી લો, તરસ છીપતી નથી. જેના માટે  ઠંડા પાણી, ઠંડા પાણીનું વધુ સેવન કરીએ છીએ.  પરંતુ શું તમે જાણો છો કે જો ઠંડુ પાણી તમારી તરસ છીપાવી દે છે તો પણ તે તમારા માટે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે. હા, આજે અમે તમને એવા જ કેટલાક ગેરફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઠંડા પાણી અથવા પીણાં લેવાથી થઈ શકે છે.

વાસ્તવમાં, ફ્રિજમાં રાખવામાં આવેલ પાણી કુદરતી રીતે ઠંડું નથી થતું પરંતુ કૃત્રિમ રીતે કરવામાં આવે છે, જે તમારું શરીર સહન કરી શકતું નથી અને તેના કારણે નુકસાન થાય છે.

સ્થૂળતા વધે છે

ઠંડુ પાણી તમારા શરીરમાં જમા થયેલી ચરબીને વધુ સખત બનાવે છે. આ જ કારણ છે કે વજન ઘટાડવામાં સમસ્યા થાય છે. તેથી, વજન ઘટાડવા દરમિયાન ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

કબજિયાતની ફરિયાદ

ઠંડુ પાણી પીવાથી આપણા આંતરડા સંકોચાઈ જાય છે, જેના કારણે આંતરડા યોગ્ય રીતે કામ કરી શકતું નથી. અને જો આંતરડા બરાબર કામ ન કરે તો કબજિયાતની ફરિયાદ થશે.

ગળામાં દુખાવાની ફરિયાદ

ઠંડુ પાણી પીવાથી ગળામાં દુખાવો વધી જાય છે, તેથી નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ઠંડુ પાણી પીવાની સલાહ આપવામાં આવતી નથી.

માથાનો દુખાવો સમસ્યા

વધુ પડતું ઠંડુ પાણી પીવાની મગજ પર અસર કરે છે.   આમાં, ઠંડુ પાણી કરોડરજ્જુની સંવેદનશીલ ચેતાને ઠંડુ કરે છે, જેની  મગજ પર  વિપરિત અસર પડે છે અને તેના કારણે અસહ્ય માથામાં દુખાવો થાય છે.

પાણી કેવી રીતે પીવું

ઉનાળામાં ગરમ ​​કે નવશેકું પાણી પીવાને બદલે ઓરડાના તાપમાને કે માટીના વાસણમાં રાખેલ પાણી પીવું જોઇએ. તેનાથી સ્વાસ્થ્ય પર પણ વિપરિત અસર નહીં થાય  અને તરસ પર છીપાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget