શોધખોળ કરો

Cockroaches Home Remedies: ઘરમાંથી વંદા દૂર કરવા અજમાવો આ 5 નુસખા, Cockroaches થઈ જશે છૂમંતર

Cockroaches Home Remedies: વંદો ઘરના સિંક અથવા બાથરૂમમાં ગંદકી ફેલાવે છે અને ગટરોમાં સંતાઈ જાય છે, જેના કારણે તેમને મારવા સરળ નથી હોતા.

Cockroaches Home Remedies:  ઘરમાં જોવા મળતા ગંદા અને હાનિકારક જંતુઓની યાદીમાં કોકરોચને ટોચ પર મૂકવામાં આવે છે. વંદો માત્ર ખરાબ દેખાતા નથી પણ ઘરના વાસણોમાં ગંદકી પણ છોડી દે છે, જે સામાન્ય રીતે દેખાતી નથી. જો વ્યક્તિ આ વાસણોમાં ખોરાક ખાય તો તે બીમાર પણ પડી શકે છે. તે જ સમયે, આ વંદો ઘરના સિંક અથવા બાથરૂમમાં ગંદકી ફેલાવે છે અને ગટરોમાં સંતાઈ જાય છે, જેના કારણે તેમને મારવા સરળ નથી હોતા. અહીં જાણો કેટલાક સરળ ઘરેલું ઉપચાર અને પેસ્ટ કંટ્રોલ ટિપ્સ જે તમને આ વંદાઓથી છુટકારો મેળવવામાં મદદ કરશે.

ગરમ પાણી અને સોડાઃ એક વાસણમાં ઉકળતું ગરમ ​​પાણી લો અને તેમાં એક ચમચી લીંબુનો રસ અને 2 ચમચી ખાવાનો સોડા ઉમેરો. આ ગરમ પાણીના દ્રાવણને કોકરોચના સંતાવાની જગ્યા પર નાંખો. આ પાણીને સિંક અથવા બાથરૂમમાં રેડવું સરળ રહેશે. થોડો સમય આમ જ રહેવા દો, તમે જોશો કે વંદા મરવા લાગ્યા હશે અને પોતાનો જીવ બચાવવા બહાર દોડી રહ્યા હશે.


Cockroaches Home Remedies: ઘરમાંથી વંદા દૂર કરવા અજમાવો આ 5 નુસખા, Cockroaches થઈ જશે છૂમંતર

ખાવાનો સોડા અને ખાંડઃ ખાવાનો સોડા અને ખાંડનું મિશ્રણ તૈયાર કરીને તેને કોકરોચ પર છાંટો. આ માટે તમારે વધારે કરવાની જરૂર નથી, પરંતુ બેકિંગ સોડામાં સમાન માત્રામાં ખાંડ ઉમેરો. ખાંડ કોકરોચને આકર્ષશે અને ખાવાનો સોડા પેસ્ટ કંટ્રોલ પાવડર તરીકે કામ કરશે.


Cockroaches Home Remedies: ઘરમાંથી વંદા દૂર કરવા અજમાવો આ 5 નુસખા, Cockroaches થઈ જશે છૂમંતર

લીમડોઃ કડવો લીમડો જંતુનાશક તરીકે પણ કામ કરે છે. ખાસ કરીને લીમડાના તેલનો સ્વાદ અને સુગંધ જંતુઓને મારી નાખે છે. લીમડાના તેલને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. આ સ્પ્રેને કોકરોચ અને જ્યાં કોકરોચ છુપાય છે તે જગ્યાઓ પર છંટકાવ કરો.

તમાલપત્રઃ તમે રસોડામાં રસોઈ બનાવવા માટે ઘણી વખત તમાલપત્રનો ઉપયોગ કર્યો હશે, હવે કોકરોચને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરો. કબાટ કે રસોડાના ખૂણામાં જ્યાં પણ વંદો દેખાય ત્યાં તમાલપત્રના પાન મૂકી દો. આ સિવાય તમાલપત્રને પાણીમાં ઉકાળો અને આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી લો અને તેનો ઉપયોગ વંદા પર છંટકાવ કરવા માટે કરો.


Cockroaches Home Remedies: ઘરમાંથી વંદા દૂર કરવા અજમાવો આ 5 નુસખા, Cockroaches થઈ જશે છૂમંતર

ખીરા કાકડીથી ભગાવો વંદાઃ સાંભળીને નવાઈ લાગવી યોગ્ય છે કે કાકડીથી પણ વંદો ભાગી શકે છે. પરંતુ, વંદો આપણા જેવા નથી જે કાકડી ખાધા પછી તાજગી અનુભવે છે. કોકરોચને કાકડીની ગંધ બિલકુલ ગમતી નથી અને કોકરોચ કાકડીઓથી દૂર ભાગે છે. ઘરમાં જ્યાં પણ વંદો દેખાય ત્યાં કાકડીના ટુકડા રાખો અથવા કાકડીનો રસ છાંટો. આમ કરવાથી વંદાની સમસ્યાથી છૂટકારો મેળવી શકશો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget