શોધખોળ કરો

Women Health:પ્રેગ્નન્સી બાદ વજન વધી ગયું છે? તો આ રીતે સરળ ટ્રિક અપનાવી જુઓ

મોટાભાગની મહિલાઓ પ્રેગ્નન્સી પછી વધતા વજનથી પરેશાન રહે છે. જો તમે ડિલિવરી પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો વજન સરળતાથી ઘટાડી શકાય છે.

Weight Loss Tips: મોટાભાગની મહિલાઓ પ્રેગ્નન્સી પછી વધતા વજનથી પરેશાન રહે છે. જો તમે ડિલિવરી પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો વજન સરળતાથી ઘટાડી શકાય છે.

મોટાભાગની મહિલાઓ પ્રેગ્નન્સી પછી વધતા વજનથી પરેશાન રહે છે. જો તમે ડિલિવરી પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો વજન સરળતાથી ઘટાડી શકાય છે.

પ્રેગ્નન્સી પછી દરરોજ મેથીનું પાણી પીવું. આ હોર્મોન્સને સંતુલિત કરવામાં અને પેટ ઘટાડવામાં મદદ કરશે. 1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પાણીને સવારે ગરમ કર્યા બાદ પીવો.

ડિલિવરી પછી, લગભગ 6 મહિના સુધી ફક્ત ગરમ અથવા નવશેકું પાણી પીવો. ગરમ પાણીથી પેટ ઓછું થાય છે અને શરીર પર ચરબી જમા થતી નથી.

સગર્ભાવસ્થા પછી બાળકને ફીડિંહ કરાવવાથી પણ વજન ઘટાડવામાં સરળતાથી મદદ મળે છે. જેના કારણે શરીરમાં રહેલા ફેટ સેલ્સ અને કેલરીનો ઉપયોગ દૂધ ઉત્પાદનમાં થાય છે અને વજન ઘટવા લાગે છે.

પ્રેગ્નન્સી પછી તજ,લવિંગનું પાણી પીવાથી પેટ ઓછું થાય છે. 2-3 લવિંગ અને 1/2 ચમચી તજને પાણીમાં ઉકાળો અને જ્યારે તે ઠંડુ થાય ત્યારે પીઓ.

ડિલિવરી પછી વડીલો પેટ બાંધવાનું કહે છે. તમારા પેટને સુતરાઉ કપડા અથવા મેડિકેટેડ બેલ્ટથી બાંધો. આ પેટને સામાન્ય આકારમાં લાવવામાં મદદ કરે છે.

એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર ગ્રીન ટી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ડિલિવરી પછી ગ્રીન ટી પીવો. ગ્રીન ટી પીવાથી ઝડપથી વજન ઘટે છે.

વાળ ધોયા બાદ માથા  પર ટોવેલ બાંધવો કેમ છે ખતરનાક, જાણો શું થાય છે નુકસાન

ઘણી વખત તમે ઘરમાં કે સગા-સંબંધીઓમાં જોયું હશે કે ખાસ કરીને સ્ત્રીઓ વાળ ધોયા પછી માથા પર ટોવેલ બાંધે છે. પરંતુ ડોક્ટરના મતે આવું કરવું ખોટું છે.

ટાલ પડવી, વાળ ખરવા, ખરબચડા વાળ, ડેન્ડ્રફ એ આજના સમયમાં વાળને લગતી સામાન્ય સમસ્યાઓ છે. અને કદાચ દરેક જણ તેની સાથે સંઘર્ષ કરી રહ્યું છે. પુરુષ હોય કે સ્ત્રી, છોકરો હોય કે છોકરી, દરેક વ્યક્તિ પોતાના વાળની ​​સમસ્યાથી છુટકારો મેળવવા માટે દિવસ-રાત મહેનત કરે છે. ખાસ કરીને સ્ત્રીઓ લાંબા વાળ રાખે છે. આવી સ્થિતિમાં તેમને વાળની ​​ખાસ કાળજી લેવાની જરૂર છે. ઘણી વખત તમે ઘરમાં કે સગા-સંબંધીઓમાં જોયું હશે કે ખાસ કરીને સ્ત્રીઓ વાળ ધોયા પછી માથા પર રૂમાલ બાંધે છે. જો તમે કોઈપણ મહિલાને પૂછો કે તે આવું કેમ કરે છે, તો તમને સીધો જવાબ મળશે કે વાળ ઝડપથી સુકાઈ જાય છે, તેથી જ તે આવું કરે છે. જોકે ડોકટરો હંમેશા આમ કરવાનો ઇનકાર કરે છે. ડોક્ટરના મતે આવું ક્યારેય ન કરવું જોઈએ કારણ કે ભીના વાળ પર ટુવાલ વીંટાળવાથી અનેક પ્રકારના નુકસાન થાય છે.

માથું ધોયા પછી ટુવાલ વીંટાળવાથી વાળને ઘણું નુકસાન થાય છે. જે મહિલાઓ કે યુવતીઓ ટુવાલ બાંધે છે તેઓ આમ કરવાને બદલે વાળ ધોયા પછી તરત જ હેર ડ્રાયરનો ઉપયોગ કરીને વાળ સુકાવે તો વધુ ફાયદો થશે. તેનાથી વાળ ઝડપથી સુકાઈ જશે અને તમારી સ્કેલ્પ પણ સ્વસ્થ રહેશે. હેર ડ્રાયરનો ઉપયોગ કરતી વખતે હંમેશા સાવચેત રહો. અને કોઈપણ સમયે વાળમાં અઠવાડિયામાં માત્ર 2-3 વખત શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે લાંબા વાળને વધુ પડતી ધોવાથી ઘણું નુકસાન થાય છે.

વાળ ધોયા પછી ટુવાલ વીંટાળવાના 5 ગેરફાયદા

  • ભીના વાળ પર ટુવાલ વીંટાળવાથી માથું લાંબા સમય સુધી ભીનું રહે છે, જેનાથી ડેન્ડ્રફ થવાની શક્યતા વધી જાય છે.
  • વાળ ધોયા પછી ટુવાલ વીંટાળવાથી માથાની ચામડીમાં ફંગલ ઇન્ફેક્શન થાય છે. તેનાથી વાળને નુકસાન થાય છે.
  • જે લોકોને વાળ ખરવા જેવી સમસ્યા હોય તેમણે ભૂલથી પણ ભીના વાળમાં ટુવાલ લપેટી ન લેવો જોઈએ. કારણ કે તેનાથી સમસ્યા વધી શકે છે.
  • ભીના વાળ પર ટુવાલ બાંધવાથી વાળના મૂળ નબળા પડી જાય છે અને સાથે જ વાળ ખરવાની સમસ્યા પણ વધી જાય છે.
  • તેલ બાંધવાથી વાળ ઝડપથી સુકાઈ જાય છે અને વાળની ​​કુદરતી ગ્લો છીનવાઇ  જાય છે.
  • ડોકટરો હંમેશા કહે છે કે, અઠવાડિયામાં 2-3 વખત વાળમાં તેલથી માલિશ કરવી જોઈએ. આનાથી તમારા વાળની ​​કુદરતી ચમક હંમેશા બની રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલBilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગChhotaudepur Palika Election 2025 : છોટાઉદેપુરમાં બસપા-ભાજપના સમર્થકો વચ્ચે બબાલDwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.