શોધખોળ કરો

Myth & facts : પિરિયડ્સ દરમિયાન ખરેખર દહીંનું સેવન અવોઇડ કરવું હિતાવહ? જાણો શું કહે છે એક્સપર્ટ

women health:પીરિયડ્સ દરમિયાન ખાટા પદાર્થ અથવા દહીં-છાશનું સેવન ન કરવું તે એક ખોટી જુની માન્યતા છે. પીરિયડ્સ દરમિયાન દહી ખાવાથી કોઇ પણ પ્રકારની પરેશાની નથી વધતી. દહીને સ્વસ્થ આંત બેકટેરિયાને વધારવા માટે ઉતમ મનાય છે

women health: પીરિયડ્સના ભારે રક્તસ્ત્રાવની સાથે,વો, પેટનું ફૂલવું, શરીરમાં દુખાવો અને પેટમાં મરોડ જેવી સમસ્યાઓ પણ આવે છે. આવી સ્થિતિમાં ડાયટ મુદ્દે પણ નિષ્ણાતની સલાહ એવી જરૂરી બની જાય છે. આ મુદ્દે કેટલાક મિથક પણ છે.

પીરિયડ્સના ભારે રક્તસ્ત્રાવની સાથે,વો, પેટનું ફૂલવું, શરીરમાં દુખાવો અને પેટમાં મરોડ જેવી સમસ્યાઓ પણ આવે છે. આવી સ્થિતિમાં ડાયટ મુદ્દે પણ નિષ્ણાતની સલાહ એવી જરૂરી બની જાય છે. આ મુદ્દે કેટલાક મિથક પણ છે.

પીરિયડ્સના ભારે રક્તસ્ત્રાવની સાથે,વો, પેટનું ફૂલવું, શરીરમાં દુખાવો અને પેટમાં મરોડ જેવી સમસ્યાઓ પણ આવે છે. આવી સ્થિતિમાં ડાયટ મુદ્દે પણ નિષ્ણાતની સલાહ એવી જરૂરી બની જાય છે. આ મુદ્દે કેટલાક મિથક પણ છે. એક એવી પણ માન્યતા છે કે, પીરિયડ દરમિયાન મહિલઓએ ખાટું ન ખાવું જોઇએ, જે વધુ રકતસ્ત્રાવ અને દુખાવાનું કારણ બની શકે છે.

હેલ્થ એક્સ્પર્ટ મુજબ  આમાં કંઇ  સત્ય નથી. આ સાથે એક સામાન્ય માન્યતા એવી પણ છે કે, પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ દહીં ખાવાનું ટાળવું જોઈએ. તમે તમારી માતા પાસેથી પણ ઘણી વાર સાંભળ્યું હશે કે, પિરિયડસમાં આ ન ખાવું જોઈએ તે ન ખાવું જોઇએ,  કારણ કે તે તમારા રક્ત પ્રવાહને વધારી શકે છે. પણ શું આમાં કોઈ સત્ય છે? આવો તમને જણાવીએ કે આ અંગે નિષ્ણાતોનો શું અભિપ્રાય છે...

શું પીરિયડ્સમાં દહીં-છાશનું સેવન કરી શકાય?

પીરિયડ્સ દરમિયાન ખાટા પદાર્થ અથવા દહીં-છાશનું સેવન ન કરવું તે એક ખોટી જુની માન્યતા છે. પીરિયડ્સ દરમિયાન દહી ખાવાથી કોઇ પણ પ્રકારની પરેશાની નથી વધતી. દહીને સ્વસ્થ આંત બેકટેરિયાને વધારવા માટે ઉતમ મનાય છે. તેનાથી સોજો અને કબજિયાતની શક્યતા પણ ઓછી થઇ જાય છે. જે મોટાભાગની મહિલાઓને પીરિયડ દરમિયાન થાય છે.

શું છે એક્સ્પર્ટનો અભિપ્રાય?

નિષ્ણાતો કહે છે કે, કેલ્શિયમના સારા સ્ત્રોત તરીકે દહીં હાડકાં અને શરીરને પૂરતી શક્તિ આપવામાં મદદ કરે છે. આ ઉપરાંત, દહીંના પ્રોબાયોટિક ગુણધર્મો પેટનું ફૂલવું અને અન્ય પાચન સમસ્યાઓ ઘટાડવાનું કામ કરે છે. આ ઉપરાંત પીરિયડ્સ દરમિયાન દહીંનું સેવન કરવાથી ચિંતા અને ડિપ્રેશનમાં ઘટાડો થાય છે. આ સાથે, તે માંસપેશીઓમાં દુખાવો અને ખેંચાણથી પણ રાહત આપે છે.

પીરિયડસમાં કેવી રીતે દહીં ખાઇ શકાય?

આમ જો પીરિયડ્સમાં પણ દહી કોઇ પણ રીતે ખાઇ શકો છો. જો કે તેની સૌથી સારી રીત લસ્સી, છાશ અને સ્મૂધી  છે. આ રીતે દહીંનું સેવન શરીરને હાઇડ્રેઇટ રાખે છે અને ભરપૂર પોષણ આપે છે. આપ દહીમાં નટ્સ અને ફળો મિક્સ કરીને પણ ખાઇ શકો છો.

રાત્રે અને સાંજે ન ખાઇ શકાય દહીં?

એક્સ્પર્ટનું માનવું છે કે, આ સુપરફૂડનું સેવન કોઇ પણ સમયે કરી શકાય છે.જો કે કેટલીક કંડીશનમાં દહીં રાત્રે ન લેવું જોઇએ. જો આપને ખાંસી, શરદી અને અસ્થમાની સમસ્યા હોય તો રાત્રે દહીનું સેવન કરવાનું અવોઇડ કરવું જોઇએ. જો આપની કોઇ આયુર્વૈદિક દવા ચાલતી હોય તો રાત્રે દહીં લેવાનું અને ખાટી વસ્તુ ખાવાનું અવોઇડ કરવું જોઇએ

પીરિયડ્સ દરમિયાન આ ચીજોનું ન કરો સેવન

  • વધારાના મસાલેદાર ખોરાકને અવોઇડ કરો
  • વધુ નમકવાળા ફૂડને પણ અવોઇડ કરોટ
  • કોફીનું સેવન પણ ટાળો
  • વસાયુક્ત પદાર્થનું સેવન સીમિત માત્રમાં કરવું જોઇએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેનેડાના દાવાઓની ખુલી પોલ, હવે ટ્રુડોએ કર્યો સ્વીકાર- 'ભારતને નથી આપ્યા નિજ્જર હત્યાકાંડના પુરાવા'
કેનેડાના દાવાઓની ખુલી પોલ, હવે ટ્રુડોએ કર્યો સ્વીકાર- 'ભારતને નથી આપ્યા નિજ્જર હત્યાકાંડના પુરાવા'
VIP Security changed:  સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG
VIP Security changed: સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG
IND Vs NZ:  ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટને લાગ્યો મોટો ઝટકો, ચાર દિવસ સુધી વરસાદની આગાહી
IND Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટને લાગ્યો મોટો ઝટકો, ચાર દિવસ સુધી વરસાદની આગાહી
પૉપ બેન્ડ One Directionના પૂર્વ સભ્ય લિયામ પાયનેનું ત્રીજા માળેથી પડી જતા મોત
પૉપ બેન્ડ One Directionના પૂર્વ સભ્ય લિયામ પાયનેનું ત્રીજા માળેથી પડી જતા મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Rain | મોડી રાતે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા ગોઠણડુબ પાણી | Abp AsmitaKutch Earthqauke | ખાવડામાં ચારની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આચંકો, ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?Banaskantha Farmer | પાલનપુર પંથકમાં વરસાદથી મગફળી સહિતના પાકોને નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બનીHun To Bolish | હું તો બોલીશ | વાવમાં વોટિંગ તો વિસાવદરનો શું વાંક?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડાના દાવાઓની ખુલી પોલ, હવે ટ્રુડોએ કર્યો સ્વીકાર- 'ભારતને નથી આપ્યા નિજ્જર હત્યાકાંડના પુરાવા'
કેનેડાના દાવાઓની ખુલી પોલ, હવે ટ્રુડોએ કર્યો સ્વીકાર- 'ભારતને નથી આપ્યા નિજ્જર હત્યાકાંડના પુરાવા'
VIP Security changed:  સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG
VIP Security changed: સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG
IND Vs NZ:  ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટને લાગ્યો મોટો ઝટકો, ચાર દિવસ સુધી વરસાદની આગાહી
IND Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટને લાગ્યો મોટો ઝટકો, ચાર દિવસ સુધી વરસાદની આગાહી
પૉપ બેન્ડ One Directionના પૂર્વ સભ્ય લિયામ પાયનેનું ત્રીજા માળેથી પડી જતા મોત
પૉપ બેન્ડ One Directionના પૂર્વ સભ્ય લિયામ પાયનેનું ત્રીજા માળેથી પડી જતા મોત
Ajay Jadeja: વિરાટ કોહલીથી આગળ નીકળ્યા અજય જાડેજા, રાતોરાત બન્યા કરોડોની સંપત્તિના માલિક
Ajay Jadeja: વિરાટ કોહલીથી આગળ નીકળ્યા અજય જાડેજા, રાતોરાત બન્યા કરોડોની સંપત્તિના માલિક
Nayab Singh Saini Oath Ceremony: નાયબ સિંહ સૈની સરકારનો આજે શપથ ગ્રહણ સમારોહ, PM મોદી સહિતના નેતાઓ રહેશે હાજર
Nayab Singh Saini Oath Ceremony: નાયબ સિંહ સૈની સરકારનો આજે શપથ ગ્રહણ સમારોહ, PM મોદી સહિતના નેતાઓ રહેશે હાજર
New Justice Statue: ભારતમાં હવે 'કાયદો આંધળો નથી'! ન્યાયની દેવીની નવી પ્રતિમામાં આંખ પર પટ્ટી હટાવવામાં આવી
New Justice Statue: ભારતમાં હવે 'કાયદો આંધળો નથી'! ન્યાયની દેવીની નવી પ્રતિમામાં આંખ પર પટ્ટી હટાવવામાં આવી
Jobs Layoffs: બોઇંગ બાદ હવે એરબસ પણ કરી શકે છે છટણી, હજારો કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કઢાશે
Jobs Layoffs: બોઇંગ બાદ હવે એરબસ પણ કરી શકે છે છટણી, હજારો કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કઢાશે
Embed widget