શોધખોળ કરો

સેનિટરી પેડ્સના ઉપયોગથી કેન્સરનું જોખમ? નવા અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

બજારમાં વિવિધ પ્રકારના સેનેટરી પેડ્સ મળે છે ત્યારે સેનેટરી પેડ્સને લઈને નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

દેશમાં કિશોરીઓ અને યુવતીઓ પીરિયડ દરમિયાન સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. બજારમાં વિવિધ પ્રકારના સેનેટરી પેડ્સ મળે છે ત્યારે સેનેટરી પેડ્સને લઈને નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.અભ્યાસ મુજબ સેનેટરી નેપકીનનો ઉપયોગ મહિલા માટે ઘાતક સાબિત થઈ શકે છે. હા, સેનેટરી પેડમાં એવા રસાયણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  જે ન માત્ર ગંભીર રોગ કેન્સરનું કારણ બની શકે છે પરંતુ મહિલાને વંધ્યત્વનો શિકાર પણ બનાવી શકે છે.


સેનિટરી પેડ્સના ઉપયોગથી કેન્સરનું જોખમ? નવા અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

નવા અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો 

ભારતમાં કિશોરાવસ્થામાં પ્રવેશેલી દર ચારમાંથી ત્રણ છોકરીઓ સેનિટરી પેડનો ઉપયોગ કરે છે. માસિક સ્રાવ દરમિયાન સેનિટરી પેડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સેનેટરી પેડ્સને લઈને એક નવા અભ્યાસમાં કંઈક એવો ખુલાસો થયો છે. જે ખરેખર ડરામણી છે. એક નવા અભ્યાસ મુજબ નેપકીનના ઉપયોગથી કેન્સરનું જોખમ વધી શકે છે. તેમજ વંધ્યત્વની સમસ્યા પણ થઈ શકે છે.

સેનેટરી પેડનો ઉપયોગ બની શકે છે ઘાતક 

એનજીઓની એક અન્ય પ્રોગ્રામ કોઓર્ડિનેટર અને સ્ટડી સાથે જોડાયેલા આકાંક્ષા મેહરોત્રાએ જણાવ્યું સૌથી વધુ ચિંતાની વાત તો એ છે કે સેનેટરી પેડનો ઉપયોગ કરવાથી બીમારી વધવાની શક્યતા વધુ છે. મહિલાઓની સ્કીન કરતા વજાઈના પર આ ગંભીર કેમિકલોની અસર જલ્દી અને વધુ થાય છે. જેના લીધે ગંભીર રોગ થવાની શક્યતા વધુ વધી જાય છે. એનજીઓ Toxics Link ની ચીફ પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રીતિ બંથીયા મહેશે જણાવ્યું કે યૂરોપિયન વિસ્તારોમાં આ બધા માટે નિયમો છે જયારે ભારતમાં એવું કઈ ખાસ નથી. જેનાથી ધ્યાન રાખવામાં આવી શકે. જો કે આ BIS ધોરણો હેઠળ આવે છે. પરંતુ તેમાં રસાયણો સંબંધિત કોઈ નિયમ નથી.

64 ટકા છોકરીઓ સેનિટરી નેપકિનનો ઉપયોગ કરી રહી છે

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના તાજેતરના ડેટા અનુસાર 15થી 24 વર્ષની વયની લગભગ 64 ટકા ભારતીય છોકરીઓ સેનિટરી નેપકિનનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક સમયથી વધતી જાગરૂકતાને કારણે તેના ઉપયોગમાં પણ વધારો થયો છે.

IMARC ગ્રુપના જણાવ્યા અનુસાર ભારત સેનિટરી ઉત્પાદનો માટે એક મોટું બજાર છે. વર્ષ 2021માં જ સેનિટરી નેપકિનનું ટર્નઓવર 618 મિલિયન ડોલર હતું. એવો અંદાજ છે કે વર્ષ 2027 સુધીમાં આ બજાર $1.2 બિલિયન સુધી પહોંચી જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
અક્ષર પટેલની ઈજાએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, શું 2026 T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર?
અક્ષર પટેલની ઈજાએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, શું 2026 T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર?
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
Embed widget