શોધખોળ કરો

સ્વ. કેતન પટેલની અંતિમયાત્રા શરૂ થઈ, હજારો પાટીદારો ઉમટ્યા, પોલીસના ખડકલાથી મહેસાણા લશ્કરી છાવણી બન્યું

1/6
પાટીદારોનાં સૂત્રોએ જણાવ્યું છે કે, પોલીસે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાને પગલે સંઘર્ષની શક્યતા નકારી શકાય તેમ ન હોઇ અંતિમયાત્રાનો નિર્ણય લેવાયો છે. આ અંતિમ યાત્રામાં કોઈ છમકલું ના થાય તે માટે જંગી પ્રમાણમાં પોલીસોનો ખડકલો કરી દેવાયો છે ને મહેસાણા લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું છે.
પાટીદારોનાં સૂત્રોએ જણાવ્યું છે કે, પોલીસે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાને પગલે સંઘર્ષની શક્યતા નકારી શકાય તેમ ન હોઇ અંતિમયાત્રાનો નિર્ણય લેવાયો છે. આ અંતિમ યાત્રામાં કોઈ છમકલું ના થાય તે માટે જંગી પ્રમાણમાં પોલીસોનો ખડકલો કરી દેવાયો છે ને મહેસાણા લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું છે.
2/6
મહેસાણા સિવિલથી રવિવારે સવારે 8 વાગે કેતનની સ્મશાન યાત્રા નીકળી છે. આ અંતિમયાત્રા રાધનપુર ચોકડીથી પાંચોટના માર્ગે નુગર બાયપાસથી મીઠા- સામેત્રા થઇને બલોલ પહોંચશે. કેતન પટેલના પિતા મહેન્દ્રભાઇ નાજુક તબિયતને કારણે સીધા સ્મશાને પહોંચી પુત્રને અગ્નિ સંસ્કાર આપશે.
મહેસાણા સિવિલથી રવિવારે સવારે 8 વાગે કેતનની સ્મશાન યાત્રા નીકળી છે. આ અંતિમયાત્રા રાધનપુર ચોકડીથી પાંચોટના માર્ગે નુગર બાયપાસથી મીઠા- સામેત્રા થઇને બલોલ પહોંચશે. કેતન પટેલના પિતા મહેન્દ્રભાઇ નાજુક તબિયતને કારણે સીધા સ્મશાને પહોંચી પુત્રને અગ્નિ સંસ્કાર આપશે.
3/6
મહેસાણા: બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથમાં મૃતક સ્વ. કેતન પટેલની અંતિમયાત્રા શરૂ થઈ ગઈ છે અને મહેસાણાથી અંતિમયાત્રા બલોલ જવા રવાના થઈ છે. આ અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા છે. બીજી તરફ ફફડી ગયેલી સરકારે પોલીસોનો ખડકલો કરી દઈ મહેસાણાને લશ્કરી છાવણીમાં ફેરવી દીધું છે.
મહેસાણા: બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથમાં મૃતક સ્વ. કેતન પટેલની અંતિમયાત્રા શરૂ થઈ ગઈ છે અને મહેસાણાથી અંતિમયાત્રા બલોલ જવા રવાના થઈ છે. આ અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા છે. બીજી તરફ ફફડી ગયેલી સરકારે પોલીસોનો ખડકલો કરી દઈ મહેસાણાને લશ્કરી છાવણીમાં ફેરવી દીધું છે.
4/6
કેતનના પિતાને હાર્ટ એટેક આવતાં મહેસાણાના ખાનગી દવાખાનામાં દાખલ કરાયા છે. એડ્વોકેટ બાબુ માંગુકિયાએ જણાવ્યું કે, મહેન્દ્રભાઇની નાજુક તબિયત જોતાં શબયાત્રા કાઢવી હિતાવહ નથી. આથી શબયાત્રાનો કાર્યક્રમ રદ કરી અંતિમયાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે અને તેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા છે.
કેતનના પિતાને હાર્ટ એટેક આવતાં મહેસાણાના ખાનગી દવાખાનામાં દાખલ કરાયા છે. એડ્વોકેટ બાબુ માંગુકિયાએ જણાવ્યું કે, મહેન્દ્રભાઇની નાજુક તબિયત જોતાં શબયાત્રા કાઢવી હિતાવહ નથી. આથી શબયાત્રાનો કાર્યક્રમ રદ કરી અંતિમયાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે અને તેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા છે.
5/6
સ્વ. કેતન પટેલના પિતા મહેન્દ્રભાઇ પટેલની નાજુક તબિયતના કારણે મહેસાણાથી ગાંધીનગર રાજ્યપાલના બંગલે જનારી શબયાત્રા કાઢવાનો નિર્ણય રદ કરાયો હતો. તેના બદલે રવિવારે સવારે સિવિલથી કેતનની અંતિમયાત્રા કાઢવાનો નિર્ણય લેવાયો હોવાનું પાટીદાર અગ્રણી એડ્વોકેટ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું.
સ્વ. કેતન પટેલના પિતા મહેન્દ્રભાઇ પટેલની નાજુક તબિયતના કારણે મહેસાણાથી ગાંધીનગર રાજ્યપાલના બંગલે જનારી શબયાત્રા કાઢવાનો નિર્ણય રદ કરાયો હતો. તેના બદલે રવિવારે સવારે સિવિલથી કેતનની અંતિમયાત્રા કાઢવાનો નિર્ણય લેવાયો હોવાનું પાટીદાર અગ્રણી એડ્વોકેટ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું.
6/6
પાટીદારો દ્વારા અગાઉ જાહેરાત કરાઈ હતી કે સ્વ. કેતન પટેલની શબયાત્રા કાઢવામાં આવશે અને સ્વ. કેતન પટેલના મૃતદેહને ગાંધીનગર લઈ જવાશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે સ્વ. કેતન પટેલના શબને મૂકી આવવાની જાહેરાત પાટીદારો દ્વારા કરાઈ હતી પણ સંજોગો બદલાતાં નિર્ણય બદલાયો છે.
પાટીદારો દ્વારા અગાઉ જાહેરાત કરાઈ હતી કે સ્વ. કેતન પટેલની શબયાત્રા કાઢવામાં આવશે અને સ્વ. કેતન પટેલના મૃતદેહને ગાંધીનગર લઈ જવાશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે સ્વ. કેતન પટેલના શબને મૂકી આવવાની જાહેરાત પાટીદારો દ્વારા કરાઈ હતી પણ સંજોગો બદલાતાં નિર્ણય બદલાયો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget