શોધખોળ કરો
મહેસાણામાં લગ્નના વરઘોડા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, વાહનોમાં તોડફોડ કરાઈ
1/3

મહેસાણા: મહેસાણાના રાજપુર ખાતે લગ્નનાં વરઘોડા બાબતે બે જૂથ સામ સામે આવી ગયા છે. ઘટના સ્થળે સ્થિતિ ત્યાં સુધી વણસી ગઈ કે, 10 જેટલા ઘરોમાં તોડફોડ અને આગચંપી કરાઈ હતી. વાહનોના કાંચ પણ તોડી નાખ્યા હતા.
2/3

ઘટના સ્થળની માહિતી પોલીસને કરાતા પોલીસ આવી પહોંચી હતી. પરંતુ ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં એક પોલીસ કોંસ્ટેબલને ગંભર ઈજા પહોંચી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયરગેસના શેલ છોડવા પડ્યા હતા.
Published at : 19 Feb 2017 07:34 AM (IST)
View More























