શોધખોળ કરો
મહેસાણામાં રેલીને સંબોધતા રાહુલે કહ્યું- "પાટીદારો પર લાઠીઓ વિંઝાઇ, ગોળીઓ ચલાવાઇ"
1/6

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર સહારા ગ્રુપ પાસેથી પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલે કહ્યુ કે સહારા પર ઇન્કમટેક્સ વિભાગ દ્ધારા રેડ મારવામાં આવી હતી જેમાં એવી નોટ મળી હતી કે છેલ્લા છ મહિનામાં નવ વખત રૂપિયા આપવામાં આવ્યા છે.
2/6

મહેસાણાઃ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મહેસાણામાં એક રેલીને સંબોધી હતી. રાહુલ ગાંધીએ રેલીમાં પોતાના ભાષણ દરમિયાન નોટબંધીને લઇને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, પોલીસે પાટીદારો ઉપર લાઠીઓ વીંઝી અને ગોળીબાર કર્યો હતો. તે સિવાય રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી ભારતમાંથી ભ્રષ્ટાચાર હટાવવાના પક્ષમાં છે. મોદીની સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં લેશે તો કોંગ્રેસ તેમનો સાથ આપશે. મોદી સરકારે અઢી વર્ષમાં ભારતના કમજોર અને મિડલ ક્લાસ લોકો પર ત્રાસ ગુજાર્યો છે.
Published at : 21 Dec 2016 07:09 AM (IST)
View More























