શોધખોળ કરો

Ahmedabad: હનીમૂન માણવા નિકળેલા કપલને કોરોનાનો ક્યો નિયમ નડતાં હનીમૂન વિના પાછા આવવું પડ્યું?

અમદાવાદના કેદાર પટેલ અને માનસી પટેલ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી શુક્રવારે દુબઈની બપોરે દોઢ વાગ્યાની  ફ્લાઈટ પકડવા નિકળ્યાં હતાં.  એરપોર્ટ પર એરલાઇનના  કાઉન્ટર પર તેમના લગેજનું ચેકિંગ કરીને ટેગ મારી ફ્લાઈટમાં રવાના કર્યું હતું. દુબઈ માટે ફરજિયાત RT-PCR  ટેસ્ટ પણ  નેગેટિવ હતો પણ તેમાં ટેસ્ટના સમયનો ઉલ્લેખ ન હોવાથી એરલાઈન્સે સમયની જાણકારી માગી હતી.  

અમદાવાદઃ અમદાવાદનું એક નવપરણિત યુગલ RT-PCRનો ટેસ્ટ કરાવ્યો હોવા છતાં એરલાઈન્સની જડતાના કારણ દુબઈ ના જઈ શકતાં તેમની હનીમૂનનો પ્લાન ખોરવાઈ ગયો છે. એરલાઇન્સ કંપનીએ RT-PCR  ટેસ્ટ માટે જરૂરી વધુમાં વધુ 72 કલાકથી વધુ સમય થઈ ગયો હોવાનો મુદ્દો ઉભો કરીને તેમને દુબઈ નહોતા જવા દીધા.  અમદાવાદના કેદાર પટેલ અને માનસી પટેલ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી શુક્રવારે દુબઈની બપોરે દોઢ વાગ્યાની  ફ્લાઈટ પકડવા નિકળ્યાં હતાં.  એરપોર્ટ પર એરલાઇનના  કાઉન્ટર પર તેમના લગેજનું ચેકિંગ કરીને ટેગ મારી ફ્લાઈટમાં રવાના કર્યું હતું. દુબઈ માટે ફરજિયાત RT-PCR  ટેસ્ટ પણ  નેગેટિવ હતો પણ તેમાં ટેસ્ટના સમયનો ઉલ્લેખ ન હોવાથી એરલાઈન્સે સમયની જાણકારી માગી હતી.  

નવયુગલે તાત્કાલિક લેબોરેટરીમાં વાતચીત કરીને ફરીથી નવો રિપોર્ટ મંગાવ્યો હતો. રીપોર્ટમા 9 માર્ચે 12.30 કલાકે  ટેસ્ટ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.  એરલાઇન્સ કંપનીએ આ ટેસ્ટ માન્ય  નહી ગણવાનું કહીને તેમને દુબઈ મોકલવાની ના પાડી દીધી હતી.  એરલાઇન કંપનીઓ જણાવ્યું કે, વધુમાં વધુ 72 કલાક પહેલાંનો નેગેટિવ ટેસ્ટ જોઈએ પણ આ 72 કલાક 12.30 વાગ્યે પૂરા થઈ ગયા છે અને ફ્લાઇટ દોઢ વાગ્યાની છે તેથી દુબઈના નિયમ મુજબ ફલાય નહીં કરી શકો.'

કપલે સ્ટાફને વિનંતી કરી હતી કે, અમે 11 વાગ્યે એરપોર્ટ પર આવી ગયા છીએ તો અમને જવા દો પરંતુ એરલાઇન્સના અધિકારીઓ ટસના મસ થયા નહીં અને બંને કપલને ઓફલોડ કરી ઘરે રવાના કરી દીધા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Liquor Policy Case: અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે! CBIને 3 દિવસના રિમાન્ડ મળ્યા
Delhi Liquor Policy Case: અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે! CBIને 3 દિવસના રિમાન્ડ મળ્યા
ACB Trap: આણંદમાં એસીબીની ઝાળમાં LCB કોન્સ્ટેબલ ઝડપાયો, પ્રોહિબીશનના ગુનામાં માંગી હતી 70 હજારની લાંચ
ACB Trap: આણંદમાં એસીબીની ઝાળમાં LCB કોન્સ્ટેબલ ઝડપાયો, પ્રોહિબીશનના ગુનામાં માંગી હતી 70 હજારની લાંચ
Leader of Opposition: લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર રાહુલ ગાંધી બેસશે
Leader of Opposition: લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર રાહુલ ગાંધી બેસશે
Rahul – Modi in Lok Sabha: નવો રોલ, નવી કેમિસ્ટ્રી, PM મોદી અને રાહુલ ગાંધીએ સંસદમાં મિલાવ્યા હાથ, જુઓ તસવીરો
Rahul – Modi in Lok Sabha: નવો રોલ, નવી કેમિસ્ટ્રી, PM મોદી અને રાહુલ ગાંધીએ સંસદમાં મિલાવ્યા હાથ, જુઓ તસવીરો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Farmer: ગોંડલના ખેડૂતની ફરિયાદ, હૈદરાબાદની કંપની સામે નકલી બિયારણ પધરાવ્યાનો આરોપMega Demolition in Botad: પાળીયાદ ગ્રામ પંચાયતે ગૌચરમાં કરેલી જમીન પરના દબાણો હટાવ્યાAmreli News: સાવરકુંડલામાં મામલતદાર કચેરીમાં સર્વર ડાઉન થતા ખેડુતો પરેશાનVadodara News: સાવલીના સામંતપુરામાં જમીન કૌભાંડ, મહિલાની જાણ બહાર સોગંદનામુ કરાયુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Liquor Policy Case: અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે! CBIને 3 દિવસના રિમાન્ડ મળ્યા
Delhi Liquor Policy Case: અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે! CBIને 3 દિવસના રિમાન્ડ મળ્યા
ACB Trap: આણંદમાં એસીબીની ઝાળમાં LCB કોન્સ્ટેબલ ઝડપાયો, પ્રોહિબીશનના ગુનામાં માંગી હતી 70 હજારની લાંચ
ACB Trap: આણંદમાં એસીબીની ઝાળમાં LCB કોન્સ્ટેબલ ઝડપાયો, પ્રોહિબીશનના ગુનામાં માંગી હતી 70 હજારની લાંચ
Leader of Opposition: લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર રાહુલ ગાંધી બેસશે
Leader of Opposition: લોકસભામાં કોંગ્રેસની પ્રથમ જીત! 10 વર્ષથી ખાલી પડેલા આ પદ પર રાહુલ ગાંધી બેસશે
Rahul – Modi in Lok Sabha: નવો રોલ, નવી કેમિસ્ટ્રી, PM મોદી અને રાહુલ ગાંધીએ સંસદમાં મિલાવ્યા હાથ, જુઓ તસવીરો
Rahul – Modi in Lok Sabha: નવો રોલ, નવી કેમિસ્ટ્રી, PM મોદી અને રાહુલ ગાંધીએ સંસદમાં મિલાવ્યા હાથ, જુઓ તસવીરો
મૃત્યુ બાદ કેમ વાંચવામાં આવે છે ગરુડ પુરાણ? જાણો મહત્વ
મૃત્યુ બાદ કેમ વાંચવામાં આવે છે ગરુડ પુરાણ? જાણો મહત્વ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Surat Crime News: દહેજ લાલચુ પતિના ત્રાસથી પત્નીએ કર્યો હતો આપઘાત, પોલીસે પતિની કરી ધરપકડ
Surat Crime News: દહેજ લાલચુ પતિના ત્રાસથી પત્નીએ કર્યો હતો આપઘાત, પોલીસે પતિની કરી ધરપકડ
ફૂડ સેક્ટરના વેપારીઓના હિતમાં ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતમાં શરુ થશે પાઈલોટ પ્રોજેક્ટ
ફૂડ સેક્ટરના વેપારીઓના હિતમાં ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતમાં શરુ થશે પાઈલોટ પ્રોજેક્ટ
Embed widget