શોધખોળ કરો

PM MODI SvaNidhi Yojana: સ્વનિધિથી સ્વરોજગારની યાત્રા દુરદર્શી નેતા જ કરી શકેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ  મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં પીએમ સ્વનિધિ યોજનાના સ્નેહમિલનન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. લાભાર્થીઓને સંબોધતા અમિતા શાહે જણાવ્યું કે, વિશ્વકર્મા યોજના થકી નાનામાં નાના વેપારીઓનું ધ્યાન રખાયું,વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને બે લાખની લોન અપાઈ

અમદાવાદ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસિય ગુજરાતના પ્રવાસે છે, તેઓ આજે અમદાવાદમાં જીએમડીસીમાં સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ ઉપસ્થિત રહ્યાં હતા અને Pm મોદીની યોજનાના લાભથી લોકોને અવગત કરાવતા લાભાર્થીઓને સંબોધિત કર્યો હતા.                                                                                                            

કેન્દ્રીય ગૃહ  મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં પીએમ સ્વનિધિ યોજનાના સ્નેહમિલનન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. લાભાર્થીઓને સંબોધતા અમિતા શાહે જણાવ્યું કે, લાભાર્થીઓને મળીને ખૂબ જ આનંદ થયો. અમિત શાહ આજે જીએમડીસીમાં લાભાર્થીઓને  સંબોધતા પીએમ મોદીની  યોજના અને તેનાથી થયેલા લાભ વિશે વાત કરી હતી

અમિત શાહનું સંબોધન

પીએમ  સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને  સંબોધતા અમિત શાહે જણાવ્યું કે, “સૌથી પહેલી વેક્સિન ભારતે બનાવી,વિનામૂલ્યે દેશવાસીઓને કોરોનાની રસી અપાઈ, વિશ્વનાદેશો ન કરી શક્યા તે મોદી સરકારે કર્યુ,2024થી 2029 સુધી વિનામૂલ્યે અનાજની વ્યવસ્થા,નાના નાના રોજગારના માધ્યમથી ગેરન્ટી વગર લોન આપી,અમદાવાદ મનપાએ દોઢ લાખ લોકોને લોન આપી, 160 કરોડમાંથી ફક્ત 11 લાખનું ધીરાણ જ પાછુ નથી આવ્યુ,લોકોને ડિજીટલ યુગમાં લઈ જવાનું કામ મોદીજીએ કર્યુ,દરેક નાના વેપારીઓને મોદીજીની ગેરન્ટીથી લોન મળે છે,સ્વનિધિથી સ્વરોજગારની યાત્રા દુરદર્શી નેતા જ કરી શકે,સ્વરોજગારથી સ્વાભિમાનની યાત્રા PM મોદી જ કરી શકે, આ યોજના અતર્ગત અત્યાર સુધીમાં 76 લાખ લોકોને લોન અપાઈ છે,અત્યાર સુધીમાં 45 ટકા મહિલાઓએ પણ  લોન લીધી છે.  40 લાખ નાના વેપારીઓ ડિજીટલ પેમેન્ટ સાથે જોડાયા,મોદીજીએ દેશમાં પરિવર્તન કરવાનું કામ કર્યુ,ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં છ લાખ લોકોને લોન મળી છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 5.80 લાખ લોકોને યોજનાઓનો લાભ મળ્યો,મોદીજીએ આત્મનિર્ભર ભારતની મોટી કલ્પના કરી,60 કરોડ ગરીબોનું જીવનસ્તર ઉપર લાવવાનું કામ PMએ કર્યુ છે. વિશ્વકર્મા યોજના થકી નાનામાં નાના વેપારીઓનું ધ્યાન રખાયું,વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને બે લાખની લોન અપાઈ છે,દરેક વ્યક્તિ સન્માન સાથે જીવે, આત્મનિર્ભર બને તે સંકલ્પ છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget