શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Gujarat Election 2022: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે ઉપસ્થિત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે એટલે કે 16 નવેમ્બરના રોજ  ઘાટલોડિયા બેઠકથી ભરશે ઉમેદવારી પત્ર ભરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે. દરમિયાન ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.

ઉમેદવારી નોંધાવતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં રેલી પણ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલના નામાંકન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ભાજપના ટોચના નેતાઓ પણ હાજર રહી શકે છે.

નોંધનીય છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલ છે. આવી સ્થિતિમાં જો ભાજપ ફરી સત્તામાં આવશે તો ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે. અમદાવાદ જિલ્લાની ઘાટલોડિયા બેઠક પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે  2008માં સીમાંકન બાદ ઘાટલોડિયા બેઠક અસ્તિત્વમાં આવી હતી. 2012માં અહીં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધી યોજાયેલી બંને ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપનો વિજય થયો છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ પરથી જીત્યા હતા

એટલું જ નહીં અહીંથી જીતેલા બંને ધારાસભ્યો રાજ્યના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના આનંદીબેન પટેલનો વિજય થયો હતો. જ્યારે 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના શશિકાંત પટેલને એક લાખ 17 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. પહેલીવાર ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલને ચૂંટણીના 15 મહિના પહેલા ભાજપે રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા હતા.

ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે

ઘાટલોડિયા બેઠક પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ માટે 17 નવેમ્બર સુધી નામાંકન દાખલ કરી શકાશે. બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget