શોધખોળ કરો

GUJARAT POLITICS : મનીષ સીસોદીયાના આ નિવેદનથી કોંગ્રેસે કહ્યું કે AAP ભાજપની B ટીમ છે, જાણો શું છે સમગ્ર મામલો

GUJARAT POLITICS :આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠના આરોપ લગાવી રહી છે, તો બીજી બાજુ કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી રહી છે.

AHMEDABAD : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજેક આવી રહી છે તેમ તેમ રાજકીય નિવેદનબાજી વધી રહી છે. આ વખતે ગુજરાતના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કહી રહ્યાં છે કે રાજ્યમાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થશે જ નહિ. એક બાજુ આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠના આરોપ લગાવી રહી છે, તો બીજી બાજુ કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી રહી છે. 

આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ : કોંગ્રેસ 
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ બે જ વિકલ્પ હોવાનું નિવેદન આપ્યું. આ સાથે જ તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની લડાઈ છે. 

મનીષ સિસોદિયાએ  આ આપતા કોંગ્રેસે આપ ઉપર આકરા પ્રહારો કર્યા છે.ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, CBIની આગળની તપાસ રોકવા માટે મનીષ સિસોદિયાએ  આવા નિવેદન કર્યા છે. 

મનીષ દોશીએ કહ્યું કે દેશની સામે સૌથી મોટો પડકાર મોંઘવારી છે.આગામી સમયમાં અનેક રાજ્યોની ચૂંટણી આવી રહી છે. ભાજપની B ટીમ આપ છે તે સાબિત થાય છે.આ નિવેદન દર્શાવે છે કે આપ પાર્ટી ઈશારો કરી રહી છે કે હવે કાર્યવાહી ન કરશો. બંને પાર્ટીઓ ભાજપ અને આપ એકબીજા સાથે મળીને કામ કરે છે.આજે સીબીઆઇની કાર્યવાહી થઈ એટલે મનીષ સિસોદિયાને આ જ્ઞાન આવે છે.

2024ની લોકસભા ચૂંટણી અરવિંદ કેજરીવાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની લડાઈ હશે હશે : મનીષ સિસોદિયા
સીબીઆઈએ તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યાના એક દિવસ પછી, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ શનિવારે દાવો કર્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણી અરવિંદ કેજરીવાલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની લડાઈ હશે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર AAP સુપ્રીમોને ડરાવવા માટે તમામ પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરી રહી છે. 

મનીષ સિસોદિયાએ કહ્યું કે નવી આબકારી નીતિ દિલ્હીમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે લાગુ કરવામાં આવી છે અને તેમાં કોઈ કૌભાંડ થયું નથી. દિલ્હીના ડેપ્યુટી સીએમએ કહ્યું, ભાજપ અરવિંદ કેજરીવાલને રોકવા માંગે છે, જેમના શિક્ષણ અને સ્વાસ્થ્ય પરના કામની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.

તેમણે મીડિયા બ્રીફિંગ દરમિયાન કહ્યું, 'મારા પરિવારને કોઈ અસુવિધા ન પહોંચાડવા માટે હું CBI અધિકારીઓનો આભાર માનું છું. તેઓ સારા અધિકારીઓ છે, પરંતુ તેમને દરોડા પાડવા માટે ઉપરથી આદેશો મળે છે.અરવિંદ કેજરીવાલ એવા છે કે જેમણે આ દેશના લોકોનો પ્રેમ જીત્યો છે અને 'રાષ્ટ્રીય વિકલ્પ' તરીકે ઉભરી આવ્યા છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો

વિડિઓઝ

Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી
Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા
Daily Bad Habits: યુવાઓની આ સાત આદતો શરીરને કરી દેશે બીમાર? નિષ્ણાંતોના મતે- તેની અસર કેટલી છે ખતરનાક?
Daily Bad Habits: યુવાઓની આ સાત આદતો શરીરને કરી દેશે બીમાર? નિષ્ણાંતોના મતે- તેની અસર કેટલી છે ખતરનાક?
Embed widget