શોધખોળ કરો

બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ 2025

(Source:  Poll of Polls)

ગુજરાતના કયા ધારાસભ્યએ સરકાર સ્વૈચ્છિક લોકડાઉન માટે ફરજ પાડતી હોવાનો કર્યો આક્ષેપ, જાણો રૂપાણીના બદલે કોને લખ્યો પત્ર

પત્ર મુજબ સરકારે લોકોને વિનામૂલ્યે રાશન ન આપવું પડે માટે લોકડાઉન કરતી નથી. નાના અને મધ્યમ કદના વેપારીઓને પેકેજ આપવું ન પડે માટે સરકાર લોકડાઉન કરતી નથી, લોકડાઉન આપે તો ખાનગી શાળાઓ લાખો રૂપિયાની ફી વસૂલી ન શકે, જેમણે ધિરાણ લીધું હોય તેમને વ્યાજ માફી આપવી પડે માટે લોકડાઉન નથી કરતી જેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.

અમદાવાદ: રાજ્યમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત જેવા શહેરોની સ્થિતિ વધારે ખરાબ છે. કોરોનાથી બચવા અનેક શહેરો, ગામડાઓમાં લોકોએ સ્વયંભૂ લોકડાઉન (Self Lockdown) નાંખ્યું છે. ત્યારે ધંધુકાના ધારાસભ્યએ રાજ્યપાલને પત્ર લખીને સરકાર સ્વૈચ્છીક લોકડાઉનની ફરજ પડતી હોવાનો આક્ષેપ કર્યો છે.

ધંધુકાના MLA રાજેશ ગોહિલે રાજ્યપાલને લખેલા પત્રમાં સરકાર સામે અનેક આક્ષેપ કર્યા છે. તેમના પત્ર મુજબ સરકારે લોકોને વિનામૂલ્યે રાશન ન આપવું પડે માટે લોકડાઉન કરતી નથી. નાના અને મધ્યમ કદના વેપારીઓને પેકેજ આપવું ન પડે માટે સરકાર લોકડાઉન કરતી નથી, લોકડાઉન આપે તો ખાનગી શાળાઓ લાખો રૂપિયાની ફી વસૂલી ન શકે, જેમણે ધિરાણ લીધું હોય તેમને વ્યાજ માફી આપવી પડે માટે લોકડાઉન નથી કરતી જેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ તમામ જવાબદારીમાંથી છટકવા સરકાર સ્વૈચ્છિક લોકડાઉનનો કન્સેપ્ટ લાવી  હોવાનું તેમણે પત્રમાં લખ્યું છે.


ગુજરાતના કયા ધારાસભ્યએ સરકાર સ્વૈચ્છિક લોકડાઉન માટે ફરજ પાડતી હોવાનો કર્યો આક્ષેપ, જાણો રૂપાણીના બદલે કોને લખ્યો પત્ર

 

પાલનપુરમાં 5 દિવસનો જનતા કર્ફ્યૂ

પાલનપુર શહેરમાં કોરોનાની ચેઈન તોડવા અનોખું પગલું ભરવામાં આવ્યું છે. પાલનપુર શહેરમાં 23 થી 27 એપ્રિલ સુધી જનતા કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈ શહેરમાં ઘણી જગ્યાએ જનતા કર્ફ્યૂના બોર્ડ લગાવાયા છે. શહેરમાં વેપારી એસોસિએશન દ્વારા જનતા કર્ફ્યુના બોર્ડ લગાવ્યા છે. જનતાને સહયોગ આપવા વેપારી એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે. પાલનપુર જિલ્લા કોરોનાની ભયાવહ વચ્ચે બુધવારે વધુ 227 કેસ નોંધાયા હતા. જ્યાં પાલનપુરમાં 10 મિનિટમાં પિતા પુત્રના મોતથી હાહાકાર મચી ગયો હતો.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

બુધવારે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા હતા તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે. રાજ્યમાં બુધવારે 4802 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 લોકો વેન્ટિલેટર પર અને 83765 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.61 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
Shani Uday 2026: નવા વર્ષ 2026માં શનિનો થશે ઉદય, આ 3 રાશિઓ માટે શરૂ થશે સારા દિવસો
Shani Uday 2026: નવા વર્ષ 2026માં શનિનો થશે ઉદય, આ 3 રાશિઓ માટે શરૂ થશે સારા દિવસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિરંકુશ ભેળસેળ !
Hun To Bolish : હું તો બોલીશ : આ ભેદભાવ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓની 'ડૉક્ટર બ્રિગેડ' !
Gujarat ATS Operation : ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓની તપાસ માટે અન્ય રાજ્યોની ટીમ ગુજરાતમાં
Delhi Blast Updates: દિલ્લી બ્લાસ્ટને લઈ સૌથી મોટો ધડાકો, માસ્ટર માઇન્ડ ડો. ઉમર માર્યો ગયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
Shani Uday 2026: નવા વર્ષ 2026માં શનિનો થશે ઉદય, આ 3 રાશિઓ માટે શરૂ થશે સારા દિવસો
Shani Uday 2026: નવા વર્ષ 2026માં શનિનો થશે ઉદય, આ 3 રાશિઓ માટે શરૂ થશે સારા દિવસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
જો ખરાબ ઈંડા ખાશો તો અંદરથી સડવા લાગશે તમારુ પેટ, જાણો કેટલું થઈ શકે છે નુકસાન?
જો ખરાબ ઈંડા ખાશો તો અંદરથી સડવા લાગશે તમારુ પેટ, જાણો કેટલું થઈ શકે છે નુકસાન?
Bihar exit poll 2025: ચિરાગ પાસવાનને કેટલી બેઠકો મળશે? 5 એક્ઝિટ પોલ ડેટામાં થયો મોટો ખુલાસો
Bihar exit poll 2025: ચિરાગ પાસવાનને કેટલી બેઠકો મળશે? 5 એક્ઝિટ પોલ ડેટામાં થયો મોટો ખુલાસો
જય શાહની અધ્યક્ષતામાં ICCનો મોટો નિર્ણય: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નવું ફોર્મેટ લાગુ કરવામાં આવ્યું, જાણો શું થયો ફેરફાર
જય શાહની અધ્યક્ષતામાં ICCનો મોટો નિર્ણય: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નવું ફોર્મેટ લાગુ કરવામાં આવ્યું, જાણો શું થયો ફેરફાર
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.