શોધખોળ કરો
Advertisement
મેડિકલમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, રાજ્યમાં 5 આર્યુવેદીક કોલેજ થશે શરૂ
અમદાવાદઃ મેડિકલમાં લાઇનમાં પોતાનું કેરિયર બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં આર્યુવેદીક કોલેજને મંજૂરી મળી શકે છે. રાજ્યમાં અંદાજે 5 જેટલી કોલેજોને મળી શકે છે મંજૂરી. રાજ્યમાં ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ, કલોલ અને વલસાડમાં આર્યુવેદીક કોલેજ શરૂ કરવા માટેની પરવાનગી માંગવામાં આવી છે. કેંદ્ર તરફથી આર્યુવેદીક મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ આ કોલેજ શરૂ કરવામાં આવશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion