શોધખોળ કરો

Dhandhuka: ગુજરાતના આ ગામમાં 5 વર્ષથી નથી થઈ વાવણી, પોતાના ખેતર હોવા છતા બીજે મજૂરીએ જાય છે ખેડૂતો

ધંધુકા: સરકારી અધિકારીઓની નિષ્કાળજીના કારણે ખેડૂતો મજૂર બન્યા છે. અમે વાત કરી રહ્યા છીએ ધંધુકા તાલુકાની. તમને જાણીને નવાઈ આશ્ચર્ય થશે કે, ધંધુકા તાલુકાના વખતપર ગામમાં છેલ્લા 5 વર્ષથી વાવણી જ નથી થઈ.

ધંધુકા: સરકારી અધિકારીઓની નિષ્કાળજીના કારણે ખેડૂતો મજૂર બન્યા છે. અમે વાત કરી રહ્યા છીએ ધંધુકા તાલુકાની. તમને જાણીને નવાઈ આશ્ચર્ય થશે કે, ધંધુકા તાલુકાના વખતપર ગામમાં છેલ્લા 5 વર્ષથી વાવણી જ નથી થઈ. જો કે, એવું નથી કે આ વિસ્તારમાં વરસાદ નથી પડતો. પરંતુ તંત્રના  પાપે એવી સ્થિતિ નિર્માણ પામી છે કે, ખેડૂતો પોતાના ખેતરમાં પાક લઈ શકતા નથી. ખેતરોમાંથી પાણી ન ઓસરતાં ખેડૂતોએ 5 વર્ષથી ખેતી જ નથી કરી. આમ ઘરની માલિકીના ખેતર હોવા છતા ખેડૂતો ખેતી કરી શકતા નથી.


Dhandhuka: ગુજરાતના આ ગામમાં 5 વર્ષથી નથી થઈ વાવણી, પોતાના ખેતર હોવા છતા બીજે મજૂરીએ જાય છે ખેડૂતો

ભાલ પ્રદેશના ક્યાં ગામની કેટલી જમીન પાણીમાં ગરકાવ ? 

  • ફેદરા ગામની 700 વીઘા જમીન પાણીમાં ગરકાવ 
  • કશિન્દ્રા ગામની 800 વીઘા જમીન પાણીમાં ગરકાવ 
  • ઉમરગઢ ગામની 900 વીઘા જમીન પાણીમાં ગરકાવ 
  • રોજકા ગામની 5 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ 
  • વખતપર ગામની 2 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ
  • ખરડ ગામની 10 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ
  • કોઠારિયા ગામની 1500 વીઘા જમીન પાણીમાં ગરકાવ 
  • ભડિયાદ ગામની 1500 વીઘા જમીન પાણીમાં ગરકાવ 
  • ગોરાસુ ગામની 2800 વીઘા જમીન પાણીમાં ગરકાવ 
  • ધોલેરા ગામની 2 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ 
  • આકરું ગામની 3 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ 
  • સોઢી ગામની 3 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ 
  • ચેર ગામની 2 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ 
  • સંગાસર ગામની 2 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ 
  • ઓતારિયા ગામની 2 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ 


Dhandhuka: ગુજરાતના આ ગામમાં 5 વર્ષથી નથી થઈ વાવણી, પોતાના ખેતર હોવા છતા બીજે મજૂરીએ જાય છે ખેડૂતો

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પાણીના નિકાલની ખાતરી આપી હતી


તમને જણાવી દઈએ કે, આ વિસ્તારના ખેતરોમાં નર્મદા કેનાલ,માઇનોર કેનાલ અને રેલવે ટ્રેકના કારણે ગામમાં સતત પાણી ભરાયેલા રહે છે. જેના કારણે વખતપર ગામની 2 હજાર વીઘા જમીનમાં ખેતી થઈ શકતી નથી. હવે સ્થિતિ એવી નિર્માણ પામી છે કે આ ખેડૂતો પાસે પોતાની જમીન હોવા છતાં પાણીનો નિકાલ ન થતાં બીજાના ખેતરમાં મજૂરી કરવા મજબૂર બન્યા છે. વખતપર ગામના ખેડૂતોએ અને સરપંચે તાલુકાથી લઇને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પાણીના નિકાલની ખાતરી આપી પણ અમલ ના થયો. માઈનોર કેનાલ તૂટેલી હોવાથી વર્ષોથી ઉપયોગી નથી, આ કેનાલ ખેડૂતો માટે નડતર બની છે. પરંતુ તેમ છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Embed widget