શોધખોળ કરો

અમદાવાદમાં જગન્નાથનના મંદિરનું રિડવેલપમેન્ટ થશે, 50 હજાર ભક્તો એકસાથે દર્શન કરી શકશે

રિડેવલપમેન્ટમાં પાર્કિંગ સહિતની વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. મંદિર પરિસરનું પણ ડેવલપમેન્ટ કરાશે.

Jagannath Temple Redevelopment: અમદાવાદમાં ભગવાન જગન્નાથના મંદિરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જગન્નાથના મંદિરનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે. નવું જે મંદિર હશે તેમાં 50 હજાર ભક્તો એકસાથે દર્શન કરી શકે તેવુ હશે. મંદિરના ટ્રસ્ટી મહેંદ્ર ઝાનું કહેવું છે કે એક ટીમ સર્વે કરીને ગઈ છે. રિડેવલપમેન્ટમાં પાર્કિંગ સહિતની વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. મંદિર પરિસરનું પણ ડેવલપમેન્ટ કરાશે. સાથે જ નવી વ્યવસ્થામાં સાધુ-સંતોને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે મળી ભગવાનનો રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું. સાંજે 8.30 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજીના રથ નિજ મંદિરે હેમખેમ પહોંચ્યા હતા.

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. કોમી એખલાસના માહોલમાં યોજાયેલી રથયાત્રામાં આશરે 18 લાખથી વધુ લોકો રથયાત્રામાં જોડાયા હતા. કડક પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલી રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટેબ્લો, શણગારેલા ટ્રક, 18 હાથી, 1000થી વધુ ખલાસીઓ અને સાધુ-સંતો જોડાયા હતા. 

ભગવાન જગન્નાથજીની 146ની રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરે પહોંચ્યા હતા. અમિત શાહ જગન્નાથ મંદિરે પહોંચ્યા અને મંગળા આરતી કરી પરિવાર સાથે દર્શન કર્યા હતા. તેમની સાથે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીએ પણ મંગળા આરતી કરી હતી. મંગળા આરતી પછી અમિત શાહને પાઘડી, હાર, ખેસ અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. 4.30 વાગ્યે ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો. 6.00 વાગ્યે ભગવાનને નવા રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. 

મોસાળ સરસપુરમાં ભજન, ભોજન અને ભક્તિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. મોસાળમાં લાખો ભક્તોએ જુદા જુદા ઉભા કરેલા રસોડામાં લાખો લોકોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભક્તોને ચોખ્ખા ઘીનો મોહનથાળ, બુંદી, પુરી-શાક, કઢી-ખીચડી, ફુલવડી દાળ-ભાત સહિતનું ભોજન પીરસાયું હતું.

આ પણ વાંચોઃ

Ahmedabad Rath Yatra 2023 Live: અમદાવાદમાં 146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, ભગવાનના રથ નીજ મંદિર ફર્યા પરત

Ahmedabad: અમદાવાદ રથયાત્રામાં થયેલ દુર્ઘટના મામલે CMએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતક અને ઇજાગ્રસ્ત માટે સહાયની કરી જાહેરાત

Join Us on Telegram: https://t.me/abpasmitaofficial

          

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Okhla Results: મુસ્લિમ બહુમતી વળી ઓખલા બેઠક પર મોટો ઉલટફેર, BJP 8000 મતોથી આગળ, AAP ના અમાનતુલ્લાહ પછડાટ
Okhla Results: મુસ્લિમ બહુમતી વળી ઓખલા બેઠક પર મોટો ઉલટફેર, BJP 8000 મતોથી આગળ, AAP ના અમાનતુલ્લાહ પછડાટ
Milkipur Result: મિલ્કીપુરમાં બીજેપીની બલ્લે-બલ્લે, 8000 મતોથી ઉમેદવાર આગળ, સપાની ડિપૉઝીટ પણ થઇ શકે છે જપ્ત
Milkipur Result: મિલ્કીપુરમાં બીજેપીની બલ્લે-બલ્લે, 8000 મતોથી ઉમેદવાર આગળ, સપાની ડિપૉઝીટ પણ થઇ શકે છે જપ્ત
દિલ્હીમાં ખેલાશે મોટો દાવ, ભાજપની મત ટકાવારી વધારી રહી છે AAPનું ટેન્શન, ચૂંટણી પંચના આંકડાએ ચોંકાવ્યા
દિલ્હીમાં ખેલાશે મોટો દાવ, ભાજપની મત ટકાવારી વધારી રહી છે AAPનું ટેન્શન, ચૂંટણી પંચના આંકડાએ ચોંકાવ્યા
Delhi Election 2025: દિલ્હીની એકમાત્ર વિધાનસભા બેઠક, જેના પર કોંગ્રેસ ચાલી રહી છે આગળ
Delhi Election 2025: દિલ્હીની એકમાત્ર વિધાનસભા બેઠક, જેના પર કોંગ્રેસ ચાલી રહી છે આગળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Okhla Results: મુસ્લિમ બહુમતી વળી ઓખલા બેઠક પર મોટો ઉલટફેર, BJP 8000 મતોથી આગળ, AAP ના અમાનતુલ્લાહ પછડાટ
Okhla Results: મુસ્લિમ બહુમતી વળી ઓખલા બેઠક પર મોટો ઉલટફેર, BJP 8000 મતોથી આગળ, AAP ના અમાનતુલ્લાહ પછડાટ
Milkipur Result: મિલ્કીપુરમાં બીજેપીની બલ્લે-બલ્લે, 8000 મતોથી ઉમેદવાર આગળ, સપાની ડિપૉઝીટ પણ થઇ શકે છે જપ્ત
Milkipur Result: મિલ્કીપુરમાં બીજેપીની બલ્લે-બલ્લે, 8000 મતોથી ઉમેદવાર આગળ, સપાની ડિપૉઝીટ પણ થઇ શકે છે જપ્ત
દિલ્હીમાં ખેલાશે મોટો દાવ, ભાજપની મત ટકાવારી વધારી રહી છે AAPનું ટેન્શન, ચૂંટણી પંચના આંકડાએ ચોંકાવ્યા
દિલ્હીમાં ખેલાશે મોટો દાવ, ભાજપની મત ટકાવારી વધારી રહી છે AAPનું ટેન્શન, ચૂંટણી પંચના આંકડાએ ચોંકાવ્યા
Delhi Election 2025: દિલ્હીની એકમાત્ર વિધાનસભા બેઠક, જેના પર કોંગ્રેસ ચાલી રહી છે આગળ
Delhi Election 2025: દિલ્હીની એકમાત્ર વિધાનસભા બેઠક, જેના પર કોંગ્રેસ ચાલી રહી છે આગળ
Delhi Election 2025 Results: દિલ્હીની આ 20 બેઠકો નક્કી કરશે સત્તા? જાણો રાજધાનીનું સમીકરણ
Delhi Election 2025 Results: દિલ્હીની આ 20 બેઠકો નક્કી કરશે સત્તા? જાણો રાજધાનીનું સમીકરણ
Delhi Election 2025: બેલેટ પેપરના વલણોએ ચોંકાવ્યા, સીએમ આતિશી અને પૂર્વ સીએમ કેજરીવાલ બન્ને પાછળ
Delhi Election 2025: બેલેટ પેપરના વલણોએ ચોંકાવ્યા, સીએમ આતિશી અને પૂર્વ સીએમ કેજરીવાલ બન્ને પાછળ
Delhi Election 2025: દિલ્હીમાં 11 જિલ્લાઓમાં ક્યાં-ક્યાં થશે મતગણતરી, જુઓ લિસ્ટ
Delhi Election 2025: દિલ્હીમાં 11 જિલ્લાઓમાં ક્યાં-ક્યાં થશે મતગણતરી, જુઓ લિસ્ટ
Milkipur By Election Result: મિલ્કીપુરમાં બીજેપી અને સપા વચ્ચે જોરદાર ટક્કર ? કોને પસંદ કરશે જનતા
Milkipur By Election Result: મિલ્કીપુરમાં બીજેપી અને સપા વચ્ચે જોરદાર ટક્કર ? કોને પસંદ કરશે જનતા
Embed widget