શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદઃ 28 વર્ષીય યુવકની ગળે છરીના ઘા મારીને હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશો
શહેરના કાગડાપીઠ વિસ્તારમાં અજય કબીરા અને હિતેશ પરમાર વચ્ચે સિગારેટ પીવા બાબતે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતાં હિતેશ પરમાર નામના શખ્સે ગળાના ભાગે છરી મારીને અજય કબીરા નામના શખ્સની હત્યા કરી નાંખી છે.
![અમદાવાદઃ 28 વર્ષીય યુવકની ગળે છરીના ઘા મારીને હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશો Man murder of youth in Ahmedabad, accused detained અમદાવાદઃ 28 વર્ષીય યુવકની ગળે છરીના ઘા મારીને હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/29212024/France-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદઃ શહેરના કાગડાપીઠમાં નજીવી બાબતે યુવકની હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ છે. 28 વર્ષના અજય કબીરા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. જોકે, યુવકની હત્યાનું કારણ જાણીને તમે ચોંકી જશો. પોલીસે આ હત્યાની ઘટનામાં આરોપીને ઝડપી પાડ્યો છે અને તેને નજરકેદ કરી દીધો છે.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના કાગડાપીઠ વિસ્તારમાં અજય કબીરા અને હિતેશ પરમાર વચ્ચે સિગારેટ પીવા બાબતે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતાં હિતેશ પરમાર નામના શખ્સે ગળાના ભાગે છરી મારીને અજય કબીરા નામના શખ્સની હત્યા કરી નાંખી છે.
વસંત રજબ કોમ્પ્લેક્સ પાસે આવેલી પંડિત નહેરુ સ્કુલ પાસેની ઘટના છે. પોલીસે આરોપીને નજરકેદમાં લીધો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)