શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દર્દીએ 7માં માળેથી પડતું મુકી કરી આત્મહત્યા

અમદાવાદ: શહેરની યુ એન મહેતા હોસ્પિટલમાં દર્દીએ આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે દર્દીએ 7માં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. દર્દી હ્યદયરોગથી પીડિત હતો.

અમદાવાદ: શહેરની યુ એન મહેતા હોસ્પિટલમાં દર્દીએ આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે દર્દીએ 7માં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. દર્દી હ્યદયરોગથી પીડિત હતો. હ્યદયરોગના દર્દથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે. મૃતક દર્દીનું નામ દિનેશ ભાઈ ચૌહાણ છે. હોસ્પિટલમાં દર્દીએ આત્મહત્યા કરી લેતા હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.

વડોદરા: મીરા સોલંકી હત્યા કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

વડોદરા: વડોદરાની 20 વર્ષીય યુવતી મીરા સોલંકી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આરોપી સંદીપ મકવાણાની ધરપકડ કરી છે. નર્મદા પોલીસે વડોદરાથી પકડી પડ્યો છે. હાલ નર્મદા પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. સંદીપે પોતાની ઓળખ છુપાવવા માથાના વાળ કાપી નાખ્યા હતા તેમ છતા તે પોલીસથી બચી શક્યો નહોતો.

નોંધનિય છે કે, મીરા સોલંકીનો મૃતદેહ 17 એપ્રિલના રોજ નર્મદા જિલ્લાના તિલકવાડાના કેસરપુરા પાસેથી મળ્યો હતો. મૃતદેહ મળ્યા બાદ આ યુવતી ક્યાંની રહેવાસી છે તેની તપાસ નર્મદા પોલીસે હાથ ધરી હતી. પોલીસ તાપસમાં જાણવા મળ્યું કે યુવતી વડોદરાની રહેવાસી છે. મીરા સોલંકી કોઈ સંદીપ મકવાણા નામના યુવાન સાથે વડોદરાથી નીકળી હતી અને સંદીપ સાથે હોવાની વાત સામે આવી હતી. તો બીજી તરફ સંદીપ મકવાણા આ યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો.  

ઘરેથી બંને જાણ નીકળી ગયા હતા. સંદીપ મકવાણા નામ નો યુવાન શકમંદ હતો તેની તાપસ કરતા ખબર પડી કે વડોદરામાં છે, તેથી પોલીસની ટીમોએ આ શકમંદ આરોપીને પકડવા કામે લાગી હતી અને આખરે તેને વડોદરાથી પકડી પડ્યો હતો. સંદીપ મકવાણાની પુછપરછ કરતા જાણવા મળ્યું કે મીરા અને સંદીપ બંને જણ 16 એપ્રિલ બપોર પછી વડોદરાથી નીકળ્યા હતા. બંન્ને એક બીજાને 4 વર્ષથી ઓળખતા હતા. 

વડોદરાથી નીકળ્યા પછી બંને જણ વડોદરા ગ્રામ્ય અને  છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર ફર્યા હતા,  ત્યાંથી તેઓ તિલકવાડા કેસરપુરા આવ્યા. કેસરપુરા પહોંચ્યા બાદ સંદીપે મીરાને લગ્ન બાબતે વાત કરતા મીરાએ લગ્ન માટે ના પડી જેથી સંદીપને ગુસ્સો આવ્યો અને રાતના સમયે મીરાની ઓઢણી વડે ગળું દબાવી તેનું મર્ડર કરી નાખ્યું અને ત્યાંથી ભાગી ગયો.

તો બીજી તરફ પોલીસને જે જગ્યાએ મૃતદેહ મળ્યો તે પહેલા સંદીપ મીરાને જ્યાં મારી નાખી હતી ત્યાં જોવા માટે પણ આવ્યો હતો. સંદીપને ખબર હતી કે તે ખુદ આરોપી છે જેથી તેને પોતાનો હુલિયો બદલી નાખ્યો હતો. વાળ કપાવીને દાઢી પણ કઢાવી નાખી હતી જેથી કોઈ તેને ઓળખી ના શકે. હાલ મીરાનો મોબાઈલ પોલીસને નથી મળ્યો પરંતુ જે ઓઢણીથી સંદીપે તેની હત્યા કરી હતી તે ઓઢણી પોલીસને મળી છે અને આગળની તપાસ  ચાલુ છે. પીએમ રિપોર્ટમાં મીરા સાથે રેપ થયો હોવાની કોઈ બાબત સામે આવી નથી.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Embed widget